1. Home
  2. Tag "Blessing"

ઉનાળાની લૂ અને ગરમીથી બચવા માટે વરિયાળીનું શરબત છે આશીર્વાદ સમાન: જાણો બનાવવાની રીત

ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ગરમી અને લૂથી બચવા માટે લોકો કુદરતી અને દેશી ઉપાયો તરફ વળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપવા માટે ‘વરિયાળીનું શરબત’ એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે. વરિયાળીની તાસીર ઠંડી હોવાથી તે માત્ર તરસ જ નથી છિપાવતી, પરંતુ એસિડિટી, ગેસ અને પેટની બળતરા જેવી […]

ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે લૂથી બચવા માટે વરદાન સમાન છે આ સુપરફૂડ્સ

રાજ્યભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનનો પારો સતત ઊંચો જતાં ગરમ પવન એટલે કે ‘લૂ’ લાગવાનો ખતરો પણ અનેકગણો વધી ગયો છે, જે માનવ શરીરને ખૂબ જ ઝડપથી નબળું પાડી દે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આવી આકરી સ્થિતિમાં શરીરનું તાપમાન સંતુલિત રાખવા, ડિહાઇડ્રેશનથી બચવા અને શરીરને અંદરથી ઠંડક આપવા માટે ખાસ […]

અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન […]

કાળા ચણાનો સૂપ સ્વાસ્થ્ય માટે વરદાન છે, જાણો સરળ રેસીપી

Recipe 11 જાન્યુઆરી 2026: શિયાળામાં ગરમાગરમ સૂપ દરેકને ગમે છે. ખાસ કરીને કાળા ચણાનો સૂપ સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે. આ સૂપ શિયાળા દરમિયાન સ્વસ્થ શરીર જાળવવામાં મદદ કરે છે. તે તૈયાર કરવું પણ ખૂબ જ સરળ છે. કાળા ચણાનો સૂપ બનાવવા માટે, સૌપ્રથમ કાળા ચણાને સારી રીતે ધોઈ લો અને પ્રેશર કૂકરમાં મૂકો. તેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code