સરહદે ફરી તણાવ: BSF એ સરહદ પાર મોકલેલા ઘૂસણખોરને સ્વીકારવા બાંગ્લાદેશનો ઇનકાર
શિલોંગ, 11 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના મુદ્દે ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં આવેલા મહેન્દ્રગંજ (નંદિર ચાર સેક્ટર) ખાતે સીમા સુરક્ષા બળ (બીએસએફ) દ્વારા અટકાયતમાં લેવાયેલા એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે ગતિરોધ ઉભો થયો છે. સૂત્રો પાસેથી […]


