1. Home
  2. Tag "C.R.PATIL"

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે […]

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]

સરકાર સામેના કોઈપણ પ્રશ્નો હોય તો CM કે મંત્રીઓને બદલે સીઆર પાટિલ કેમ જવાબ આપે છેઃ મેવાણી

અમદાવાદઃ બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વળતો પ્રહાર કરતા સી.આર પાટીલને દખલગીરી ન કરવા માટે સલાહ આપી હતી. એટલું જ નહીં જીગ્નેશ મેવાણી એ એમ પણ કહ્યું હતું કે, પાણી મુદ્દે મુખ્યમંત્રી, સંબંધિત વિભાગના મંત્રી કે અધિકારીએ જવાબ આપવાની જરૂર હતી. શા માટે સી.આર.પાટિલ દખલગીરી […]

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ-શો યોજાયો

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યાં બાદ વડોદરા પહોંચ્યાં હતા. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શોમાં વડોદરાની પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. પાવાગઢથી વડોદરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું […]

નવસારીમાં PM મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કર્યું, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમૂહર્ત અને લોકાર્યણ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આદિવાસી સમાને પ્રર્યાવરણના રક્ષક ગણાવ્યાં હતા. તેમજ વિકાસના મામલે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિકાસકાર્યોનો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના લોકોને લાભ મળશે. ગુજરાતની […]

પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો, કોંગ્રેસ ઉપર કર્યા આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર સમાજનો ચહેરો બનેલા હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ ઘણા દિવસોથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આજે બપોરના 12.39 કલાકના વિજય મુહૂર્તમાં હાર્દિકે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ પ્રસંગ્રે હાર્દિકે જણાવ્યું હતું કે, આનંદીબેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા […]

શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયોઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થયા છે. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોની આશા-અપેક્ષાને પુર્ણ કરવા અનેક યોજના દરેક વર્ગના લોકો માટે જાહેર કરી તેનો લાભ લાભાર્થીને મળે તેની પણ ચિંતા કરી છે. તેમ ગુજરાત ભાજપ પ્રદેશ […]

ભગવાન શ્રી કૃષ્ણના કોની સાથે લગ્ન થયા હતા તેનાથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અજાણ ?

અમદાવાદઃ પોરબંદરના માધવપુર મેળામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકોને સંબોધતા ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રરાજી અંગે નિવેદન કરવા વિવાદ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના સુભદ્રાજી સાથે લગ્ન થયાનો પાટીલે ભાંગરો વાટ્યો હતો.જો કે, એક કાર્યકરે પાટીલને કાનમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન રૂક્ષમણિજી સાથે થયાનું જણાવતા તેમણે ભૂલ સુધારી હતી. જો કે, પાટીલના આ નિવેદનના પગલે વિવાદ […]

ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનોના મહત્વનો ભાગ ભજવી શકે છેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કર્ણાવતિ યુનિવર્સિટી ખાતે આયોજીત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021’ના શુભારંભ અવસરે કહ્યું કે, યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક […]

અંગદાન જનજાગૃતિ માટે અંગદાન રથનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અંગદાન રથનો થયો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો શુભારંભ તે ઉપરાંત અંગદાન જાગૃતિ માટેની શોર્ટ ફિલ્મનું પણ કર્યું લોકાર્પણ અમદાવાદ: અંગદાન એ અન્યના જીવનને પ્રજવલિત કરતું મહાદાન છે ત્યારે અંગદાન માટે જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આ દિશામાં રાજ્યમાં અંગદાન અંગે જન જાગૃતિ થાય તે ઉદ્દેશ્ય સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code