1. Home
  2. Tag "C.R.PATIL"

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મોટો નિર્ણય: હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે

નવી દિલ્હી, 12 મે, 2026 – કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી પાટીલ હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ […]

આપત્તિ વ્યવસ્થાપન માટે અમિત શાહનું મિશન ઝીરો કેઝ્યુઆલ્ટી: પૂર અને હીટવેવનો સામનો કરવા માસ્ટર પ્લાન તૈયાર

નવી દિલ્હી, 11 મે 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશમાં સંભવિત પૂર અને હીટવેવની સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ઝીરો કેઝ્યુઆલ્ટી” (શૂન્ય જાનહાનિ) ના વિઝનને સાકાર કરવા પર ભાર મૂકતા અમિત શાહે અધિકારીઓને પાયાના સ્તર સુધીની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ […]

ગુજરાત ભાજપની પ્રદેશ સંકલન સમિતિની રચના, જાણો કોનો સમાવેશ થયો?

ગાંધીનગર, 18 માર્ચ, 2026 ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ સંકલન સમિતિત (કોર ગ્રુપ)ની રચના કરવામાં આવી છે. આ અંગેની આજે જાહેરાત કરવામાં આવી. ગુજરાત ભાજપ દ્વારા જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સી.આર. […]

જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક: સી.આર.પાટીલ

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને અનુસરીને સંસ્થા ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રશિક્ષિત બહેનો માટે આત્મનિર્ભરતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે. દેશમાં રહેલી […]

ભારત પાણી માટે કોઈ યુદ્ધ નહીં લડેઃ સી.આર.પાટીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ પર આકરા પ્રહારો કર્યા છે. આનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિલાવલ પાકિસ્તાનને પાણી રોકવા પર બડબડ કરી રહ્યા છે. સીઆર પાટીલ સુરતમાં જળ સંચય કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે પાણી સંરક્ષણના મહત્વ […]

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે […]

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]

સરકાર સામેના કોઈપણ પ્રશ્નો હોય તો CM કે મંત્રીઓને બદલે સીઆર પાટિલ કેમ જવાબ આપે છેઃ મેવાણી

અમદાવાદઃ બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વળતો પ્રહાર કરતા સી.આર પાટીલને દખલગીરી ન કરવા માટે સલાહ આપી હતી. એટલું જ નહીં જીગ્નેશ મેવાણી એ એમ પણ કહ્યું હતું કે, પાણી મુદ્દે મુખ્યમંત્રી, સંબંધિત વિભાગના મંત્રી કે અધિકારીએ જવાબ આપવાની જરૂર હતી. શા માટે સી.આર.પાટિલ દખલગીરી […]

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ-શો યોજાયો

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યાં બાદ વડોદરા પહોંચ્યાં હતા. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શોમાં વડોદરાની પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. પાવાગઢથી વડોદરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું […]

નવસારીમાં PM મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કર્યું, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમૂહર્ત અને લોકાર્યણ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આદિવાસી સમાને પ્રર્યાવરણના રક્ષક ગણાવ્યાં હતા. તેમજ વિકાસના મામલે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિકાસકાર્યોનો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના લોકોને લાભ મળશે. ગુજરાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code