બંધમાં પાણી ઘટ્યું અને પાંડવકાળના પ્રાચીન મંદિરના દર્શન થયા
ભોર (પુણે), 29 મે 2026: – બંધમાં પાણીનું સ્તર ઘટ્યું અને તે સાથે પાંડવકાળનું પ્રાચીન મંદિર પ્રગટ થયું છે. કોઈ જાણતું નથી કે શિવજીનું મંદિર ખરેખર કેટલી સદી કે કેટલા હજાર વર્ષથી અહીં છે, પરંતુ ઉનાળામાં પાણીનું સ્તર ઘટે ત્યારે મંદિરના દર્શન થાય છે અને ભક્તો ભાવવિભોર થઈ જાય છે. મીડિયા અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના પુણે […]


