આયુષમાન ભારત દિવસ ઉજવાયો
(મિતેષ સોલંકી) ભારતમાં દરવર્ષે 30-એપ્રિલના રોજ આયુષમાન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ અભિયાનના મુખ્ય ધ્યેય છે – ગરીબ લોકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવું અને તેમને વીમાનો લાભ પણ આપવો. આ યોજનાને એપ્રિલ-2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી. આયુષમાન ભારત યોજના કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે […]


