1. Home
  2. Tag "Central Govt"

ઓનલાઈન છેતરપીંડીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન

જ્યારથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યાં છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે જ્યારે ક્યાંકથી ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે ન આવ્યો હોય. ઓનલાઈન છેતરપિંડીમાં સિમ કાર્ડની ઘણી ભૂમિકા છે, તેથી હવે સરકાર સિમ કાર્ડને લઈને એક નવો અમલ કરી શકે છે. સરકાર ટૂંક સમયમાં સિમ કાર્ડ […]

કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે રાજ્યોને રૂ.7,532 કરોડની રકમ જાહેર કરી

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આજે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ્સ (SDRF) માટે 22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા છે. આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી છે. ગુજરાત માટે કેન્દ્ર સરકારે રૂ. 584 કરોડની રકમ ફાળવી છે. 15મા નાણાપંચની ભલામણોના આધારે કેન્દ્ર સરકારે વર્ષ 2021-22થી 2025-26 માટે SDRF માટે રૂ. […]

પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. […]

2027 સુધીમાં ડિઝલ ફોર-વ્હીલર અંગે પેનલની ભલામણ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ વાહન માલિકોને પેટ્રોલિયમ મંત્રાલયે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, પેનલની ભલામણોને લાગુ કરશે નહીં. મંત્રાલયે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી તેની એનર્જી ટ્રાન્ઝિશન પેનલનો રિપોર્ટ સ્વીકાર્યો નથી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના તમામ મોટા શહેરોમાં 2027 સુધીમાં […]

કોલસા લોજિસ્ટીકમાં નિર્ણય મામલે યુનિફાઈડ લોજિસ્ટીક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ મહત્વનું સાબિત થશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના સચિવ અમૃત લાલ મીનાએ ​​નવી દિલ્હીમાં કોલસા મંત્રાલયની ડિજિટલ સિસ્ટમ સાથે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP)ના એકીકરણ અંગેની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન, SCCL, NLCIL અને MCLના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પોર્ટલ પર એનઆઇસીડીસી ટીમ દ્વારા વિગતવાર […]

કેન્દ્ર સરકારે 50 એલએમટી ઘઉં મુક્ત કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે નક્કી કર્યું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ઓએમએસએસ (ડી) 2023 હેઠળ પાછલા વર્ષો જેવા ઉત્પાદનોની જેમ ખુલ્લા બજારમાં 20 એલએમટી ઘઉંના વધારાના જથ્થાને લોટ મિલો/ખાનગી વેપારીઓ/બલ્ક ખરીદદારો/ઘઉંના ઉત્પાદકોને ઇ-હરાજી દ્વારા વેચાણ માટે મુક્ત કરી શકે છે. આમ, ઘઉંના અત્યાર સુધી 50 એલએમટી (30+20 એલએમટી) ને ઓએમએસ (ડી), 2023 હેઠળ […]

એપ્રેન્ટિસશીપ કૌશલ્ય વિકાસનું સૌથી ટકાઉ મોડલઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કૌશલ્ય ભારત મિશન હેઠળ ભારતના યુવાનો માટે કારકિર્દીની તકો વધારવાના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE)એ 9 જાન્યુઆરીના રોજ 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 242 જિલ્લાઓ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા (PMNAM)નું આયોજન કર્યું છે. કેટલાક સ્થાનિક વ્યવસાયો અને સંસ્થાઓને આ એપ્રેન્ટિસશિપ મેળાના ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેથી સ્થાનિક યુવાનોને […]

રાષ્ટ્રીય ગ્રાહક દિવસઃ 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું

વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું.  તે પછી વર્ષ 1991 અને 1993માં આ કાયદામાં સુધારા કરવામાં […]

વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે

નવી દિલ્હીઃ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે. 30 જૂન, 2019 સુધી […]

કેન્દ્ર સરકારે મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ મદરેસામાં 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ આ અંગે જરુરી આજેશ પણ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં ધો-1થી 5ના બાળકોને રૂ. એક હજારની શિષ્યવૃત્તિ મળતી હતી. જ્યારે 6થી 8ના બાળકોને એલગ-અલગ કોર્સના હિસાબે શિષ્યવૃત્તિ મળતી હતી. કેન્દ્ર સરકારનું માનવુ છે કે, શિક્ષાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code