ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની રાજ્યપાલે કરી નિમણૂંક
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની નિમણૂક કરી છે. ગુજરાત વિદ્યાપીઠના કૂલાધિપતિ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ડો. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. ડો. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીવાદી એવી ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ […]