રાજકોટનાં રસરંગ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ,જાણો આ વર્ષે શું છે ખાસ
રાજકોટ:ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1983 થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતાઓ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003 થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે 02 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં લાખોની સંખ્યામાં દસ […]