એસ્ટેરાસી કૂળના ગલગોટા, મેરીગોલ્ડ, ટેગીઝથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ
વૈદ્ય પારુલ જોષી અમદાવાદમાં દશેરાના દિવસે વાહનો, ઘર કે કાર્યાલયો પર તમને વિવિધ આકાર અને હવે રંગનાં ગલગોટા જ ગલગોટા દેખાશે. ફૂલોની એટલી બધી ખપત કે આજુબાજુના ગામોએ અનાજ વગેરે પાકો લેવાનું છોડી, આ રોકડીયો પાક લેવા તરફ વળ્યા. પણ જ્યારે ટ્રેક્ટરોની ટ્રોલીઓ ભરી ભરીને ફૂલ ફેંકવાનો વારો આવે, તો માત્ર આર્થિક જ નહીં, પર્યાવરણમાં […]


