1. Home
  2. Tag "defamation case"

બોલીવુડની ડ્રામા ક્વિન રાખી સાવંતની મુશ્કેલી વધી, સમીર વાનખેડેએ માનહાનિનો કેસ કર્યો

પૂર્વ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો NCB અધિકારી સમીર વાનખેડેએ હાલીમાં, બિગ બોસ 14ની પ્રતિયોગી રાખી સાવંત અને તેના વકીલ અલી કાશિફ ખાનના સામે 11 લાખનો દાવો કરતા માનહાનિનો કેસ દાયર કર્યો છે. આ કેસ મુંબઈ ભારતમાં મલાડની દિંડોશી સિટી સિવિલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવ્યો છે. • અલી કાશિફ ખાનએ પોતાનો પક્ષ રજૂ કર્યો પોતાની અરજીમાં […]

માનહાનીના કેસમાં સજા સામે અપિલ કરવા રાહુલ ગાંધી કાલે સોમવારે સુરતની મુલાકાતે આવશે

સુરત:  ગત લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ જાહેર સભામાં મોદીના સરનેમ પર ટિપ્પણી કરી હતી. તેથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો હતો. તેનો કેસ ચાલી ચાલી જતાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષીની સજા ફટકારી હતી. હાલ રાહુલ ગાંધીને આ કેસમાં જામીન અને સજા સામે સ્ટે મળેલો છે. ત્યારે […]

સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000 દંડ કર્યો, જામીન પણ મંજૂર કરાયા

અમદાવાદઃ  કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા  ગત લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના […]

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કાલે ગુરૂવારે સુરતની કોર્ટમાં માનહાનીના કેસમાં હાજર થશે

સુરતઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના સંબોધનમાં એક નિવેદન આપવામાં આવ્યુ હતુ. તેને લઈને તેની સામે સુરત કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસનો આવતીકાલે તા. 23 માર્ચના રોજ ચૂકાદો આવે તેવી શક્યતા છે. આવતી કાલે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આવશે. જેને લઇને કોંગ્રેસના […]

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસઃસુનાવણી 7 જાન્યુઆરી સુધી સ્થગિત

મુંબઈ:મહારાષ્ટ્રના ભિવંડીની એક અદાલતે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી 7 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે,કારણ કે તેઓ તેમની દેશવ્યાપી ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત છે. ભિવંડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આઈસી વાડીકરે રાહુલ ગાંધીને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી.કોંગ્રેસ નેતાના વકીલ નારાયણ અય્યરે કહ્યું કે, માનહાનિનો કેસ શનિવારે સુનાવણી માટે આવ્યો હતો. તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code