1. Home
  2. Tag "DGP"

મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

નવી દિલ્હીઃ મણિપુરમાં થયેલી હિંસાની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ થાળે પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હિંસાથી પ્રભાવિત દરેક જિલ્લામાં તોફાનોની કેસની તપાસ કરવા માટે છ સીટની રચના કરવામાં આવશે. દરમિયાન એસઆઈટીની […]

દેશની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત – IMFએ ભારતનો GDP વૃદ્ધિ દરમાં વધારો કર્યો

દિલ્હીઃ- દેશની અર્થવ્યવસ્થા કોરોના મહામારી બાદ પણ સતત પાટા પરથી ઉતરી નથી અર્થવ્યવસ્થામાં ઉપરથી વેગ જોવા મળ્યો છે ત્યારે ફરી એક વખત દેશના ડીજીપી ગ્રોથને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી અનુમાનમાં વધારો કર્યો છે MFI એ દેશના ડીજીપી ગ્રોથમાં 20 બેસિસ […]

ગુજરાત સ્થાપના દિવસ : જામનગરમાં વિવિધ 19 પ્લાટુનોમાં 800 જવાનોએ ભવ્ય પરેડ યોજી કૌવત દેખાડ્યું

જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગરના આંગણે થઈ રહી છે, ત્યારે આ પ્રસંગે ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં માંન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે નગરવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. પાઇપ બેન્ડથી  રાજ્યપાલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન ફાયરથી માર્ચ પાસ્ટનો પ્રારંભ […]

રાજ્યના નવા પોલીસ વડા બન્યાં વિકાસ સહાય

અમદાવાદઃ ગુજરાતના પોલીસ વડા તરીકે વિકાસ સહાયની નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યના પૂર્વ ડીઆઈજી આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યાં હતા. જો કે, સરકારે લંબાણપૂર્વકની વિચારણા બાદ વિકાસ સહાયને જ કાયમી ડીજીપી બનાવવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા તાજેતરમાં જ નિપૃત્ત થયાં […]

રાજ્યના DGP હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ પ્રજાનો મિત્ર બનીને કાર્ય કરે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવતા ડરે નહીં. તે માટે રાજ્યના પોલીસ વડા અવાર-નવાર પોતાના જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને શીખામણ આપતા હોય છે. હવે નાગરિકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે ડીજીપીએ જ ઓનલાઈન સ્વાગત પ્લસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ વડા હવે લોકોની સીધી ફરિયાદો સાંભળશે. […]

જખૌ નજીકથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું હેરોઈન ઝડપાયું, અફઘાનિસ્તાન કનેકશન પણ સામે આવ્યું

અમદાવાદઃ ગુજરાતના દરિયામાંથી એટીએસ અને ઈન્ડિયાન કોસ્ટગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના જથ્થા સાથે 9 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા ગોળીબારની ઘટના બની હતી. જેમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો આ જથ્થો કરાંચીના મુસ્તુફા નામના ડ્રગ્સ માફિયાએ […]

ગુજરાત પોલીસ વિભાગ ચાલુ વર્ષે 2256 વાહનોની ખરીદી કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દરમિયાન 2022-23ના વર્ષમાં રૂ.183 કરોડના ખર્ચે નવા 2256 વાહનોની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ષમાં પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાએ ભરતી કરાશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજયની વધતી જતી વસ્તી […]

જાતિય શોષણનો ભોગ બનેલા લોકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં વકિલોની પેનલ બનાવવા ડીજીપીને આદેશ

અમદાવાદઃ રાજ્યમાં જાતિય શોષણના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિરેકટર જનરલ ઓફ પોલીસને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે વકીલની પેનલ હોય તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. 27વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું […]

રાજકોટનો તોડકાંડ, ડીજીપી વિકાસ સહાય આજે ગૃહ વિભાગને પ્રાથમિક રિપોર્ટ સોંપશે

રાજકોટઃ શહેરના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડને મામલે ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ આ મામલે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળની કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇ સામે રૂ.75 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયા બાદ આ મામલે તપાસ ચલાવી રહેલી કમિટી સમક્ષ ગુરુવારે ગાંધીનગરમાં કમિશનર મનોજ અગ્રવાલ હાજર થયા હતા અને ડી.જી. […]

પંજાબમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા મહત્વનો નિર્ણય, V K ભવરાને બનાવ્યાં નવા DGP

ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પંજાબ સરકારનો મહત્વનો નિર્ણય વી કે ભવરાને રાજ્યના નવા DGP બનાવ્યાં સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને સ્થાને વી કે ભવરાને બનાવ્યા નવા ડીજીપી નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલા પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને DGP પદેથી હટાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code