1. Home
  2. Tag "Dispute"

AMCમાં સિનિયરોની બાદબાકી કરીને જુનિયર અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાતા વિવાદ

અમદાવાદઃ મેગાસિટી ગણાતા શહેરી વસતી અને વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનની જવાબદારીઓ પણ વધી રહી છે. રોડ,રસ્તા. પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે તેમજ તે અંગેના લોક પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે મ્યુનિ.કમિશનર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ઈજનેરી વિભાગમાં વર્ષોથી એકજ સ્થળે કામ કરતા સિનિયર અધિકારીઓને સ્થાને જુનિયર […]

બનાસકાંઠા જિલ્લા પચાયતમાં DDOએ DHOના તમામ પાવર લઈ લેતા સર્જાયો વિવાદ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીના તમામ પાવર પરત ખેંચી લેતા વિવાદ વધુ વકર્યો છે. હવે ગાંધીનગરથી દરમિયાનગીરી કરાયા બાદ જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. ક્લાસ વન બન્ને અધિકારીઓના વિવાદને જિલ્લા પંચાયતના કર્મચારીઓ મુક પ્રેક્ષક […]

ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કેનેડિયન રાજદ્વારીઃ ભારતીય વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી […]

દ્વારકાધિશના મંદિર પર ધજા ચડાવવાના મુદ્દે પુજારીઓ અને વ્યવસ્થાપક કમિટી વચ્ચે સર્જાયો વિવાદ

દ્વારકાઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશના મંદિર પર ધ્વજા ચડાવવાના મુદ્દે વ્યવસ્થાપક કમિટી અને અબોટી બ્રાહ્મણો વચ્ચે વિવાદ સર્જાયો છે. પખવાડિયા પહેલા  કલેક્ટરની ઉપસ્થિતિમાં મળેલી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગતમંદિર પર છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજાજીનું આરોહણ કરતા અબોટી બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે મંદિરે છઠ્ઠી ધ્વજાજીના આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવી […]

રશિયા યુક્રેન વિવાદ – રશિયાના હુમલામાં યુક્રેનનો 500 મિલિયન ડોલરનો દારુગોળો બરબાદ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 14 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન બંને દેશોની સેનાના લાખો સૈનિકોના મોત થયા છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના બખ્મુત પ્રદેશને કબજે કરવા માટે તેના હુમલા તેજ કર્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બખ્મુત યુક્રેન માટે રાજકીય રીતે ખૂબ જ ખાસ છે, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભીમાણી વિવાદોમાં ઘેરાયા બાદ હવે વિદાય નક્કી !

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ભીમાણી ઘણા સમયથી વિવાદોમાં ઘેરાતા રહ્યા છે. અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોએ વિવાદ ઊભો કર્યો છે. યુનિમાં ભાજપના સિન્ડિકેટ મેમ્બરો, કેટલાક પ્રાધ્યાપકો, અને વહિવટકર્તાઓ વચ્ચે જ વૈમનસ્ય ચાલી રહ્યું છે.  તેથી એક બાદ એક નવા વિવાદો સામે આવ્યાં જ કરે છે.  જેમાં કોલેજમાં ચોરી, ભરતીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક વિવાદોના પડઘા […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની તપાસ સુરતની કથિત બ્લેકલિસ્ટ કંપનીઓને સોંપાતા વિવાદ

  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો  હાટકેશ્વર બ્રિજ  5 વર્ષમાં જ જર્જરિત બની જતાં બ્રિજના કામમાં યોગ્ય મટિરિયલનો ઉપયોગ ના થયાનો તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિ.કમિશનરે તપાસ માટે […]

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ કોન્ટ્રાકટરને નાણા ચૂકવી દેવાયા હતા

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવ્યાને પાંચ વર્ષમાં તૂટી જતાં વિપક્ષ દ્વારા કૌભાંડ થયાના આક્ષેપો કરાયા છે. આ બ્રિજકાંડમાં  એક પછી એક નવા કૌભાંડો ખુલતા જાય છે. હજુ તો હલકી કક્ષાના મટીરિયલ અંગે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યાં સરકારના ઓડિટ રિપોર્ટમાં બ્રિજના બાંધકામ સમયે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે […]

અમદાવાદના મ્યુનિ.કોર્પોરેટર વિપુલ પટેલ સામે ભારે વિવાદ બાદ ભાજપના સત્તાધિશોએ પૂછ્યો ખૂલાશો

અમદાવાદઃ શહેરના નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ સામે નરોડા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા ડોકટર સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે ભારે વિવાદ સર્જાતા મ્યુનિના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કોર્પોરેટર વિપુલ પટેલ પાસે ખુલાસો માંગ્યો  છે. નરોડા અર્બન હેલ્થ સેન્ટરના મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપ થવાથી ભાજપની […]

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code