ધોરણ 8થી 9માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારે કર્યો આદેશ, શાળા સંચાલકો અવઢવમાં મુકાયા
અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8થી 9નો ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. શા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. તેની માહિતી મેળવ્યા વિના રાજ્યના શિક્ષણ સચિવે શાળા સંચાલકોને 18 ટકા ડ્રોપ આઉટ રેશિયોને 0 ટકા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીએ ભણતર છોડી દીધું છે, એવા વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમને પરત […]