1. Home
  2. Tag "FAST"

કિચન ટિપ્સઃ- હવે ફરારી ડિશમાં બટાકાનું શાક ખાીને કંટાળ્યા છો તો ટ્રાય કરો શીંગદાણાનું આ ટેસ્ટી શાક

સાહિન મુલતાનીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણા લોકો નવેનવ દિવસના ઉપવાસ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં મોટાભાગના ઘરોમાં ફરાળી ડિશમાં બટાકાનું શાક વઘુ બને છે ઘણી વખત રોજેરોજ એકને એક શાક ખાયને કંટાળો આવી જાય છે ત્યારે હવે તમારા માટે શીંગદાણાનું શાક લઈને આવ્યા છે જેને તમે ફરાળી પુરી કે ફરાળી રોટલી […]

ચૈત્ર નવરાત્રીના ઉપવાસમાં રાજગરાનો કરો સમાવેશ, દિવસ દરમિયાન મળી રહે છે એનર્જી પેટ નહી રહે ખાલી

રાજગરો સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક અનેક બિમારીને થતા અટકાવે છે વા અને સાંધાની તકલીફને દૂર કરે છે પાચનશક્તિ વધુ મજબૂત બનાવે છે શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે ,જેમાં ભોજનમાં તેઓ ફરાળ લેતા હોય છે,પણ શું તમને ખબર છે કે ઉપવાસમાં શા માટે રાજગરો, મોરૈયો બાફેલા બટાકા એવું બધુ ખવામાં આવે છે? રાજગરાનો […]

કરવા ચોથ :વર્કિંગ વુમન વ્રતમાં આ ટિપ્સ ફોલો કરો,દિવસ સરળતાથી થશે પસાર

ભારતમાં મહિલાઓ માટે કરવા ચોથ એક મોટો તહેવાર છે.ઉત્તર ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવા ચોથ અલગ રીતે ઉજવવામાં આવે છે.આ ખાસ દિવસે દરેક પરિણીત મહિલા વ્રત રાખે છે અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.રિવાજ મુજબ મહિલાઓ આખો દિવસ ભૂખી અને તરસ્યા રહે છે.સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ તે પોતાના પતિની પૂજા […]

નિર્જલા ઉપવાસથી શરીરને એવા ફાયદા થાય છે કે જાણીને તમે પણ ચોંકી જશો

ઉપવાસ કરવા સારી વસ્તુ છે, આપણા ધર્મમાં ઉપવાસ કરવું તેને એક પવિત્ર અને સારી રીતે જોવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે અને પહેલાના સમય તથા આજના સમયમાં પણ લોકો ભગવાન સાથેની આસ્થા અને શ્રધ્ધાના કારણે ઉપવાસ રાખતા હોય છે. જો વાત કરવામાં આવે ઉપવાસથી […]

ઉપવાસ કેમ કરવો જોઈએ? આ છે તે પાછળના કારણો

ઉપવાસને આપણા દેશમાં ધર્મ સાથે જોડવામાં આવ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે વિશ્વાસ અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને લોકો ભગવાન માટે ઉપવાસ કરે છે અને કરવા પણ જોઈએ. પણ ઉપવાસથી શરીરને થતા ફાયદા વિશે જાણીને તમે પણ ચોંકી જશો. જાણકારોના મત અનુસાર અઠવાડિયામાં એક અથવા બે ઉપવાસ કરવાથી શરીરનું વજન, સ્વાસ્થ્ય. તંદુરસ્તી અને સ્ફૂર્તિ […]

મહારાષ્ટ્રમાંથી કુખ્યાત નક્સલવાદીને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા

નક્સલવાદી ઉપર બે લાખની ઈનામ જાહેર કરાયું હતું પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા મુંબઈઃ દેશમાં આતંકવાદીઓ અને નકસલવાદીઓને સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટીમે એક કુખ્યાત નક્સલવાદીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આ નક્સલવાદી ઉપર સરકારે રૂ. 2 લાખનું ઈનામ જાહેર […]

ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

ડેન્ગ્યુથી નથી ડરવાની જરૂર હવે ઝડપથી થઈ શકાય છે સ્વસ્થ કોઈ પ્રકારની તકલીફ શરીરમાં રહેશે નહીં ડેન્ગ્યુના કેસ હંમેશા ચોમાસામાં સૌથી વધારે જોવા મળતા હોય છે, ડેન્ગ્યુ કે જે એક સમયે ખુબ ભયંકર બીમારી તરીકે ગણવામાં આવતી હતી, કારણ કે તેમાં લોકોના જીવ પણ જતા હતા. ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી થતી બીમારી છે પણ હવે […]

ચીનના વિશાળ દૂરબીનને દૂરવર્તી અંતરીક્ષમાંથી રહસ્યમય સંકેત મળ્યા

ચીનના વિશાળ દૂરબીને એફઆરબી જેવા રહસ્યમય સંકેતો પકડયા રહસ્યમય સંકેતોનો સ્ત્રોત 3 અબજ પ્રકાશવર્ષ દૂર હોવાની શક્યતા ચીની મીડિયા દ્વારા સોમવારે અપાઈ છે જાણકારી ચીનના ખગોળ વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી મોટા અને સૌથી વધારે સંવેદનશીલ રેડિયો દૂરબીન પર વારંવાર થનારા ફાસ્ટ રેડિયો બર્સ્ટ (એફઆરબી) જેવા રહસ્યમય સંકેતોને પકડયા છે. આ રહસ્યમય સંકેતોનો સ્ત્રોત પૃથ્વીથી લગભગ ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code