ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી
લખનૌ – ઉત્તરપ્રદેશના ઘણા શહેરોના નામ યોગી સરકારની પરવાનગી બાદ બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફિરોજબદનું નામ બદળવન પ્રસ્તાવને પણ યોગી સાકરની મંજૂરી મળી ચૂકી છે . પ્રાપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નવું નામ ચંદ્રનગર હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પહેલા અલીગઢનું નામ બદલીને […]