1. Home
  2. Tag "Gandhi Ashram"

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી પદયાત્રાનો પ્રારંભ કરાવશે

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બપોરે ૨.૩૦ કલાકે પ્રાર્થના સભા યોજશે અને બાપુના આશીર્વાદ લઈને ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ અગાઉ સવારે 11 કલાકે રિવરફ્ન્ટ પર ‘પરિવર્તન સંકલ્પ બૂથ સ્તરીય સંમેલન’માં બૂથના કાર્યકરોને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સિનિયર નેતાઓ […]

સત્ય-અહિંસા જેવા પ્રિન્સિપલથી વિશ્વને સારી જગ્યાએ લઇ જઇ શકાયઃ PM બોરિસ જ્હોન્સન

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અમદાવાદ પ્રવાસ દરમિયાન તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત ગાંધીજીના સત્ય અને અંહિસાના મંત્રનો ઉલ્લેખ કરીને ગાંધી આશ્રમની વિઝીટ બુકમાં સંદેશ લખ્યો હતો. The […]

જો તમે અમદાવાદની મુલાકાત લઈ રહ્યો છો, તો જોઈલો ફરવા લાયક અને ખાણીપીણી માટેની આ ફેમસ જગ્યાઓ

અમદાવાદમાં છે ખાણી-પીણી અને શોપિંગના ખાસ સ્થળો પ્રાચીન સ્મારકો અમદાવાદની છે શાન રિવરફ્રંટ અને રસ્તાઓ આજના અમદાવાદની કરાવે છે ઓળખ એક તરફ છેસ નવું અમદાવાદ તો બીજે છેડે છે જૂનુ અમદાવાદ ગુજરાતની શાન એટલે અમદાવાદ, ગુજરાતમાં રહેતા દરેક લોકો ઈચ્છે છે કે તેઓ એક વખત તો અમદાવાદની  મુલાકાત લે, અમદાવાદ એટલે જ્યાં ખાણી પીણી માટે […]

પંજાબ બાદ હવે AAPની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર નજર, કેજરિવાલ અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝપલાવે તેવી શકયતા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી […]

PM નરેન્દ્ર મોદી 11મી માર્ચે ગુજરાતની મલાકાતે,ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમૂહુર્ત કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 10મી માર્ચથી ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 12મી  માર્ચે વડાપ્રધાનના હસ્તે  ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. કહેવાય છે કે, 12 માર્ચે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની  મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે નવા પ્રોજેક્ટ મામલે ચર્ચા પણ […]

અમદાવાદના ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારનો 273 કરોડના ખર્ચે વિકાસ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં સાબરમતી આશ્રમ અને આસપાસનાં વિસ્તારને વૈશ્વિક સ્તરનું આકર્ષણ સ્થળ તરીકે ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર મ્યુનિ.એ રૂપિયા 273  કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીઆશ્રમ અને આસપાસનાં વિસ્તારને મહાત્મા ગાંધીજીનાં […]

અમદાવાદના ગાંધી આશ્રમની સુપરસ્ટાર સલમાન ખાને મુલાકાત લીધી

અમદાવાદઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં તેમણે ચરખો કાતયો હતો. આ ઉપરાંત તેમણે ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર ફરીથી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોલીવુડના સુપરસ્ટાર સાબરમતી આશ્રમ આવ્યાં હોવાની જાણ થતા મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યાં […]

ગાંધી આશ્રમના નવા ટ્રસ્ટની શી જરૂર છે, એમ્યુઝમેન્ટ પાર્ક કેમ બનાવો છો?, હાઈકોર્ટ

અમદાવાદઃ શહેરના ઐતિહાસિક ગણાતા ગાંધી આશ્રમના વિકાસ માટે સરકારે કામો હાથ ધર્યા છે, ત્યારે ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે, જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, આશ્રમની જગ્યાએ કેન્દ્ર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જઈ રહી છે અને જૂના ટ્રસ્ટને રદ કરી […]

રાજનેતાઓમાં ગાંધીજીના મૂલ્યો રહ્યા નથીઃ કપિલ સિબ્બલ

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજ્યંતી નિમિત્તે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે  આજે અમદાવાદના સાબરમતીના  ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજનેતાઓમાં ગાંધી મૂલ્યો રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર અલગ આંકડા દર્શાવે છે. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે. […]

અમદાવાદમાં સાબરમતીના ગાંધી આશ્રમને વિશ્વસ્તરિય સુવિધા સાથે તૈયાર કરાશે

અમદાવાદઃ રાજ્યભરમાં આજે મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. શહેરના સાબરમતી આશ્રમમાં પણ કાર્યક્રમો યોજાયા હતા. સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ, જે વૈશ્વિક વારસાની ધરોહર છે. આ ગાંધી આશ્રમના સમગ્ર સંકુલને 55 એકર વિસ્તારમાં રિડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે. આશરે રૂ.1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code