1. Home
  2. Tag "Gujarat BJP"

ગુજરાત ભાજપ ચૂંટણી મોડમાઃ ટિકિટ નક્કી કરવા સમિતિ બનાવી, જુના જોગીઓનો પણ સમાવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે નોરિપિટ થિયરી અપનાવીને જુના જાગીઓનો સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપે તેવી ચર્ચા પણ છે. ત્યારે  ભાજપ દ્વારા આજે 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજય રૂપાણી, નીતિન […]

UP વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપના 18 નેતાઓ ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર

અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી […]

ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના 71માં જન્મદિને 7100 ગામોમાં રામધૂનના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ : દેશના વડાપ્રધાનનો  આગામી 17 સપ્ટેમ્બરના રોજ  જન્મદિવસ છે. જેથી દેશભરમાં તેમના ચાહકો તેમનો જન્મદિવસ મનાવતા હોય છે. ગુજરાત ભાજપ દ્વારા પણ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. તેમના જન્મ દિવસે જ 71 બાળકોના હ્રદયની સર્જરી કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવશે. એટલે 71 […]

ગુજરાત ભાજપની પૂર્ણ કારોબારીની બેઠક રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 1લી સપ્ટેમ્બરથી કેવડિયામાં યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તારીખ 1લી સપ્ટેમ્બરથી 3જી સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા ખાતે ભાજપની કારોબારી મળી રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મિશન  2022ના માઈક્રો પ્લાનિંગની શરૂઆત કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાત ડિજિટલ કનેકટ પ્રોજેકટ લોન્ચિંગ કરાશે અને […]

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદોને 100-100 બેડના કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવા પક્ષનો આદેશ

અમદાવાદઃ ભાજપના પ્રધેશ અધ્યક્ષ સીઆર પાટિલ સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે વિવાદ જાગ્યા બાદ હવે પાટિલે પક્ષના તમામ ઘારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવાનો આદેશ કર્યો છે. પાટિલના આ નિર્ણય સરાહનિય છે, પણ પક્ષ પ્રમુખના આદેશનું પાલન કરવામાં આવે તો કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઇ જશે. સરકારે કરેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code