ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વર્ષો જૂના છે: વિદેશ મંત્રી એસ. જયશંકર
નવી દિલ્હી, 04 ઓગસ્ટ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી બખ્તિયાર સૈદોવ સાથે વાતચીત કરી હતી. બંને મંત્રીઓએ વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી હતી અને તેમાં ઊર્જા, માળખાગત સુવિધાઓ, વેપાર, સંરક્ષણ, શિક્ષણ તથા સંસ્કૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે પ્રાદેશિક સ્તરના […]


