1. Home
  2. Tag "India Iran Relations"

ઈરાનઃ ખામીનેઇના અંતિમ સંસ્કારમાં PM મોદી નહીં જાય, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આપશે હાજરી

નવી દિલ્હી, 29 જૂન 2026: અમેરિકા સાથેના સૈન્ય સંઘર્ષ વચ્ચે જાન ગુમાવનારા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામીનેઇના રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કાર આગામી જુલાઈ મહિનામાં યોજાવા જઈ રહ્યા છે. ઈરાનના આ રાષ્ટ્રીય શોકના સમયે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. જોકે, અહેવાલો અનુસાર […]

ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના અંતિમ સંસ્કારમાં સામેલ થવા PM મોદીને આમંત્રણ

નવી દિલ્હી, 24 જૂન 2026: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દેશના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. રાજદ્વારી સૂત્રો દ્વારા બુધવારે આ અંગેની મહત્વની માહિતી આપવામાં આવી છે. ખામેનેઇના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓ આગામી 5 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન ઇરાનમાં […]

યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન

નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ વિશ્વમાં શાંતિની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્તમાન સંઘર્ષને રોકવા માટે ભારતની કૂટનીતિ અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. તેમણે ભારતીય વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે ભારત એક પ્રભાવશાળી મધ્યસ્થી બની શકે છે. અમેરિકા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code