1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

ભારત-અમેરિકાની વાયુસેની સંયુક્ત કવાયત ‘કોપ ઈન્ડિયા’ 10 એપ્રિલથી બંગાળમાં શરુ થશે F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત

ભારત-અમેરિકાની વાયુસેના કરશે સંયુક્ત અભ્યાસ 10 એપ્રિલથી બંગાળમાં શરુ કરશે યુદ્ધાભ્યાસ F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે અનેક ક્ષેત્રમાં વિદેશ સાથે મળીને અનેક કવાયત હાથ ઘરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વાયુસેના અને નૌસેના અનેક […]

ચીનને આજે વાયુસેના બતાવશે પોતાની તાકાત- સરહદ પાસે રાફેલ, સુખોઈનું શક્તિપ્રદર્શન

ચીનને બતાવશે વાયુસેના પોતાની તાકાત સુખોઈ, રાફેલ કરશે ગર્જના ચીનને ડરાવશે ભારતનો પાવર દિલ્હીઃ ચીન સાથેના તણાવ વચ્ચે આજે ભારતીય વાયુ સેના પોતાના સુખોી ,રાફેલ જેવા એરક્રાફ્ટનુિં શક્તિ પ્રદર્શન યોજશે, ડ્રેગનને આજે વાયુસેના પોતાની તાકાત બતાવશે આ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ગયા અઠવાડિયે સૈન્ય સ્ટેન્ડઓફ બાદ ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે, ભારતીય વાયુસેના આજથી ઉત્તરપૂર્વમાં […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

જમ્મુ-કાશ્મીરમાં આજે વાયુસેનાનું શક્તિ પ્રદર્શન – રાફેલની ગર્જનાથી પાકિસ્તાને મળશે ચેતવણી  

જમ્મુ કાશ્મીરમાં આજે રાફેલની થશે ગર્જના વાયુસેનાના શક્તિ પ્રદર્શન પાકિસ્તાન માટે બનશે ચેતવણી દિલ્હીઃ- ભારત સરકાર દેશની ત્રણેય સેનાઓને વધુનેવધુ મજબૂત બનાવાની દિશામાં અથાગ પ્રયત્ન કરી રહ્યું છે જેમાં તેને સફળતા પણ મળી રહી છે ખાસ કરીને જો વાયુસેનાની વાત કરવામાં આવે તો રાફેલ લાડકુ એરક્રાફ્ટ સેનામાં સામેલ થયા બાદ સેનાની તાકાત બમણી થઈ છે.,ત્યારે […]

ભારતીય વાયુસેનાની તાકાત વધીઃ LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડનો સમાવેશ

નવી દિલ્હીઃ જોધપુરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી.આર.ચૌધરીની ઉપસ્થિતિમાં વાયુસેનામાં LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડને સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વાયુસેનામાં સામેલ કરાયા બાદ વોટર કેનનથી હેલિકોપ્ટરને સલામી આપવામાં આવી હતી. આ બહુ ઉપયોગી હેલિકોપ્ટર વિવિધ મિશાઇલ છોડવા અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાની સરહદ નજીક ભારતીય […]

જેના થકી અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનું F-16 ક્રેશ કર્યું હતું તે મિગ-21 એરક્રાફ્ટ વાયુસેના દ્રારા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત કરાશે

મિગ 21 એરક્રાફ્ટ વાયુસેનામાંથી વિદાય લેશે 30 સ્પેટમ્બરના રોજ આ એરક્રાફ્ટને નિવૃત્ત કરાશે દિલ્હીઃ-  27 ફેબ્રુઆરી 2019નો દિવસ આજે પણ સૌ કોઈની આંખો સામે તરી આવે છે,આ દિવસના રોજ પાકિસ્તાની F-16 એરક્રાફ્ટે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ  કરતા ભારતીય લડાકુ વિમાનોએ તેનો પીછો કર્યો  તે સમયે વિંગ કમાન્ડર તરીકે તૈનાત અભિનંદન વર્ધમાને પોતાની સુજબૂજ અને હિમ્મતથી […]

મલેશિયા દ્વારા આયોજિત દ્વિપક્ષીય કવાયતમાં ભારતીય વાયુસેના ભાગ લેશે

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની ટુકડી ‘ઉદારશક્તિ’ નામની દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લેવા માટે આજે મલેશિયા જવા રવાના થઈ હતી. ભારતીય વાયુસેના Su-30 MKI અને C-17 એરક્રાફ્ટ સાથે હવાઈ કવાયતમાં ભાગ લઈ રહી છે જ્યારે RMAF Su 30 MKM એરક્રાફ્ટ ઉડાડશે. ભારતીય ટુકડી તેના એક એરબેઝ પરથી સીધા જ તેમના ગંતવ્ય કુઆંતનના આરએમએએફ બેઝ માટે રવાના થઈ. […]

ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહકાર માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે MOU કર્યા

ગાંધીનગરઃ ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પારસ્પરિક હિતના વિશિષ્ટ ક્ષેત્રોમાં R&D ને પ્રોત્સાહન આપવા ઉપરાંત, ભારતીય વાયુસેના (IAF) ના કર્મીઓ વિવિધ સમકાલીન વિષયોમાં શૈક્ષણિક વિદ્વતાને આગળ વધારી શકે તે માટે IAF દ્વારા RRU સાથે એક સમજૂતી […]

ભારતીય વાયુસેનાઃ પિતા-પુત્રીની જોડીએ ફાઈટર જેટ ઉડાવી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક પ્રસંગ જોવા મળ્યો હતો. પિતા-પુત્રીની જોડીએ પ્રથમવાર ફાઈટર જેટ સાથે ઉડાવીને ઇતિહાસ રચ્યો છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ પિતા સંજય શર્મા સાથે વિમાન ઉડાવ્યું હતું. દેશમાં પિતા-પુત્રીની જોડીએ આવું એક ભારે પ્રેરણાદાયી કામ કરીને છવાયા છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા તેના પિતા, ફાઈટર પાઈલટ સાથે ઉડાન ભરનારી પ્રથમ મહિલા ભારતીય […]

અગ્નિપથ યોજના: ભારતીય વાયુસેનામાં ભરતી માટે 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું

ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું ભારતીય વાયુસેનાએ આપી જાણકારી દિલ્હી:ભારતીય વાયુસેના (IAF) ને રવિવાર સુધીમાં અગ્નિપથ ભરતી યોજના હેઠળ 56,960 અરજીઓ મળી છે.આ યોજના સામે ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પછી અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટેની નોંધણી પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ. એટલે કે ત્રણ દિવસમાં લગભગ 57 હજાર ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code