1. Home
  2. Tag "indira gandhi"

51 વર્ષ પછી પણ સળગતા સવાલો: 25 જૂન 1975ની એ કાળી રાત અને…

હેમંત પરમાર દ્વારા લોકશાહી માત્ર મતદાન કરવાથી જીવતી નથી રહેતી, પરંતુ સત્તા સામે સવાલ પૂછવાની હિંમત અને નાગરિકોની જાગૃતિથી ધબકતી રહે છે. 25 જૂન 1975ની એ મધરાત ભારત માટે સામાન્ય રાત નહોતી. જ્યારે આખો દેશ ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે સત્તાના ગલિયારાઓમાં એક એવો ખતરનાક દસ્તાવેજ તૈયાર થઈ રહ્યો હતો જેણે આગામી 21 મહિના સુધી સમગ્ર […]

ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર

મુંબઈ, 20 મે 2026: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના વરિષ્ઠ નેતા શરદ પવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તમને પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદો હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાખ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે. મુંબઈમાં આયોજિત એક […]

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર, ઈન્દિરા ગાંધીનો પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદી ઉપર દબાણ સામે ઝુકવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની ટીપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ આવી છે. રિપલ્બિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું કે, સર હું આપને […]

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, PM તરીકે 4078 દિવસ પૂર્ણ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 4,078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ રીતે, તેમણે 24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ, 1977 સુધી સતત 4,077 દિવસ સુધી પ્રધાનમંત્રી રહેવાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ સિદ્ધિ સાથે, પ્રધાનમંત્રી મોદી ભારતના ઇતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે, […]

પ્રધાનમંત્રીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હીઃ હિંમત અને દેશભક્તિના સાચી પ્રતિમૂર્તિ ઝાંસીની નીડર રાણી લક્ષ્મીબાઈની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, “હિંમત અને દેશભક્તિના સાચા મૂર્ત સ્વરૂપ ઝાંસીની નિર્ભય રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતાની લડાઈમાં તેમની બહાદુરી અને પ્રયત્નો પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. પ્રતિકૂળ સમયે […]

રાહુલ ગાંધીએ કેમ પરંપરાગત રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું કર્યું, જાણો…

નવી દિલ્હીઃ આખરે રાહુલ ગાંધીએ કેરળની વાઈનાડ લોકસભા બેઠક છોડી દીધી છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં યુપીની રાયબરેલી બેઠક અને દક્ષિણ ભારતમાં કેરળની વાઇનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં બંને સીટ પરથી તેમનો વિજય થયો હતો. જોકે આ અગાઉ વર્ષ 2019 માં પણ રાહુલ ગાંધી  બે બેઠક પરથી લોકસભા […]

રાયબરેલી મારી બે માતાની કર્મભૂમિઃ રાહુલ ગાંધી

લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ […]

શું અમેઠીની જેમ રાયબરેલી પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકોમાંથી બાદ થઇ જશે ? કોંગ્રેસનો દાવ કેટલો સફળ રહેશે ?

રાયબરેલી, જે ઘણા દાયકાઓથી હાઈપ્રોફાઈલ સીટ રહી છે, તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તેનાથી થોડે દૂર સ્થિત ગોપાલ સરસ્વતી વિદ્યા મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાજરીનું પ્રતિક છે. રતાપુર રોડ પર અટલ ભવન એ વિસ્તારમાં ભાજપના વધતા પ્રભાવ અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના છેલ્લા ગઢમાં પ્રવેશ કરવાના પક્ષના પ્રયાસનું પ્રતીક છે. બદલાતા ચૂંટણી સમીકરણો છતાં, […]

કેવી રીતે ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપ્યો હતો કચ્ચાથીવૂ ટાપુ? આરટીઆઈમાં જવાબ આવ્યો સામે

નવી દિલ્હી: કચ્ચાથીવૂ ટાપુનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો, પરંતુ શ્રીલંકા તેના પર દાવો કરતું હતું. 1974માં થયેલી એક સમજૂતી હેઠળ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ ટાપુની શ્રીલંકાને સોંપણી કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code