1. Home
  2. Tag "Jalabhishek"

ભાવનગરમાં કાલે સોમવારે જગન્નાથજીને 7 નદીઓના નીરથી જળાભિષેક કરાશે

ભાવનગર,  28 જુન 2026 : Jalabhishek of Lord Jagannath with water from 7 rivers શહેરમાં 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની 41મી રથયાત્રા નિકળશે. રથયાત્રા પૂર્વે આવતી કાલે તા. 29મીને સોમવારે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમ યોજાશે. નિજ મંદિર સુભાષનગર ખાતે ભગવાન  જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને […]

પ્રયાગરાજમાં ગંગા અને યમુનાએ બડે હનુમાનજીનો જલાભિષેક કર્યો, 5મી વખત મંદિરમાં પાણી પ્રવેશ્યું

પ્રયાગરાજના સંગમ શહેરમાં ફરી એકવાર પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. ગંગા અને યમુના નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે શહેરમાં ચિંતા વધી ગઈ છે. ગંગાનું જળસ્તર પ્રતિ કલાક 2.3 સેન્ટિમીટર અને યમુનાનું જળસ્તર 3.58 સેન્ટિમીટર પ્રતિ કલાકના દરે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં, ફાફામૌમાં ગંગાનું જળસ્તર 56 સેન્ટિમીટર, છટનાગમાં 81 સેન્ટિમીટર અને […]

ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચાર્જ નક્કી કરાયા બાદ ભારે વિરોધ થતાં નિર્ણય મુલત્વી રખાયો

રાજકોટઃ  જિલ્લાના જસદણ નજીક આવેલા  સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે. એવો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે મંદિરના ટ્રસ્ટે લોકોની આસ્થા […]

ભારતઃ વિવિધ શિવ મંદિરોમાં હવે ગંગાજળથી કરી શકાશે જળાભિષેક, જાણો કેવી રીતે

દિલ્હીઃ ઉત્તરાખંડના ગંગાજળને માટીના વાસણમાં પેક કરીને દેશના 12 જ્યોતિલિંગ સહિતના અન્ય ધાર્મિક સ્થળો ઉપર મોકલવામાં આવશે. પ્રાદેશિક કો.ઓ. યુનિયનએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. દહેરાદૂનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. 30મી ઓક્ટો. ના રોજ ગંગાજલ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. યુનિયનના ચેરમેન રામ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલ ગંગાજળના લગભગ બે લાખ જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code