1. Home
  2. Tag "jaliyawala bag hayta kand"

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

જલિયાવાલા બાગ હત્યાકાંડ- PM મોદીએ શહીદોના બલીદાન સલામ કરીને કહ્યું ‘તેમની હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે’

13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ PM મોદીએ શહીદોના બલીદાનને કરી સલામ સીએમ યોગીએ પણ શહીદોને કર્યા યાદ   દિલ્હીઃ દેશ આઝાદ થયો ત્યા સુધી કેટલાય વીર જવાનોએ પોતાનું બલિદાન આપ્યું અને શહીદ થયા ત્યારે આજનો આ દિવસ પણ કંઈક ખાસ ઘટનાની યાદ અપાવી જોય છે વાત છે વર્ષ 1919, તારીખ 13મી એપ્રિલની કે આ દિવસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code