1. Home
  2. Tag "jammu"

પાકિસ્તાનની સેનાના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ  કમર જાવેદ બાજવાએ મહત્વના કોર્પ્સ કમાન્ડરોની એક કોન્ફરન્સ આયોજીત કરી છે. પાકિસ્તાની સેનાના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં કાશ્મીર મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક સુરક્ષાની સમીક્ષા અને એલઓસી પર તણાવની સ્થિતિની ચર્ચા હાથ ધરાઈ છે. સૂત્રોને ટાંકીને આવતા પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાની અધ્યક્ષતામાં યોજાઈ […]

કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]

જમ્મુમાં બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ હુમલામાં હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ, હુમલાખોર યાસિર ભટ્ટ એરેસ્ટ

જમ્મુના બસ સ્ટેશન પર ઉભેલી બસ પર ગ્રેનેડ એટેકની પાછળ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આનો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે બસમાં ગ્રેનેડ એટેક કરનારો યાસિર ભટ્ટ ઝડપાઈ ગયો છે. યાસિર ભટ્ટે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે જણાવ્યું છેકે યાસિર ભટ્ટે હિઝબુલ કમાન્ડરના કહેવા પર જમ્મુ બસ સ્ટેશન પર […]

જમ્મુ બસ સ્ટેશન પર ઉભેલી બસ પર આતંકી હુમલો, ગ્રેનેડ એટેકમાં એકનું મોત, 33 ઘાયલ

જમ્મુમાં ગુરુવારે સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે. જમ્મુમાં સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. ગ્રેનેડ એટેક બાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાના બે ઈજાગ્રસ્તો ગંભીર છે અને એકનું મોત નીપજ્યું છે. આ વિસ્ફોટ સવારે સાડા અગિયાર વાગ્યે થયો હતો. ઈજાગ્રસ્તોને જમ્મુ મેડિકલ […]

અનુચ્છેદ 35A પર સુનાવણી પહેલા હાઈએલર્ટ, કાશ્મીરમાં મોકલવામાં આવી સુરક્ષાદળોની 120 કંપનીઓ

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ હલચલ વધી ગઈ છે. હલચલ શનિવારે ત્યારે વધી ગઈ હતી કે જ્યારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલિકની પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35-એ પર સોમવારે સુનાવણી પહેલા પોલીસે સાવધાનીના પગલા હેઠળ યાસિન મલિકને કસ્ટડીમાં લીધો છે. યાસિન મલિકની અટકાયત બાદ તણાવને જોતા કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં […]

પુલવામા એટેક પર જમ્મુ બંધ દરમિયાન હિંસા, વાહનોને આગચંપી બાદ લગાવાયો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code