જંતરમંતર ખાતે તોફાન દરમિયાન પકડાયેલા વિદ્યાર્થીઓને તત્કાળ મુક્ત કરોઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 28 જુલાઈ, 2026: સુપ્રીમ કોર્ટે જંતરમંતર પ્રદર્શન મામલે સુનાવણી બાદ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે પોતાના આદેશમાં કહ્યું કે કોઈ પણ પ્રદર્શનકારી વિદ્યાર્થી પર કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. ચીફ જસ્ટિસે આ પહેલા સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે લોકશાહીમાં પ્રદર્શનો થતા રહે છે. તેમણે કહ્યું કે મામલાઓની સ્વતંત્ર અને નિષ્પક્ષ […]


