1. Home
  2. Tag "KARNATAKA"

 ભારતના વધુ એક રાજ્યમાં લોકડાઉનઃ કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર

આવતીકાલ રાતથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવા માટે તબીબોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. બીજી […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

કર્ણાટક: વિસ્ફોટક સામગ્રી લઈ જતી ટ્રકમાં થયો બ્લાસ્ટ – આઠ લોકોનાં મોત ,પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વિસ્ફોટક સામગ્રી લઈ જતા ટ્રકમાં બ્લાસ્ટ 8 લોકોના થયો મોત બ્લાસ્ટનો અવાજ દુર સુધી ગુંજ્યો કર્ણાટકના શિવમોગા જીલ્લાની ઘટના દિલ્હીઃ-કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે રાતે અદાજે 10 વાગ્યે આસપાસ વિસ્ફોટક ભરીને જતી  ટ્રકમાં ભારે વિસ્ફોટ થયો હતો ,આ ઘટનામાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં ,આ સાથે જ આ વિસ્ફોટ એટલો ભયયાનક હતો કે આસપાસના વિસ્તારોમાં આંચકા […]

ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020: પ્રથમ ક્રમે કર્ણાટક, ગુજરાત આઠમાં ક્રમે

દિલ્હીઃ નીતિ આયોગ દ્વારા ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમાંક કર્ણાટક રાજ્યએ હાંસલ કર્યો છે. જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુનો સમાવેશ થાય છે. આ ઈન્ડેક્સમાં ગુજરાત આઠમાં ક્રમે છે. વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાત 9માં ક્રમે હતું. જેમાં સુધારો થયો છે. દેશના જે તે […]

કર્ણાટક રાજ્યમાં આજથી ગૌહત્યા વિરુદ્ધનો કાયદો બનશે  અમલી  – ગુનો કરનાર સામે જેલની સજા અને દંડની જોગવાઈ

કર્ણાયટ રાજ્યમાં ગૌહત્યા વિરુદ્ધ કાયદો અમલી આજથી લાગુ પડશે આ કાયદો દિલ્હીઃ-સમગ્ર દેશમાં ગૌહત્યાને લઈને રોષ જોવા મળે છે, ગાયને માતાનું રુપ આપવામાં આવ્યું છે ,દરેક રીતે ગાયનું મહત્વ રહ્યું છે, ત્યારે હવે આજથી કર્ણાટક રાજ્યમાં ગૌહત્યા વિરુદ્ધનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું આ સમગ્ર બાબતે કહેવું છે કે આ વટહુકમના અમલથી આ […]

કર્ણાટકમાં ગૌહત્યા સામેના વટહુકમને રાજ્યપાલની મંજૂરી

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ગૌ હત્યાને રોકવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વટહુકમ ઉપર રાજ્યપાલ વજુભાઈ વાળાએ હસ્તાક્ષર કર્યાં છે. જેથી હવે રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગેરકાયદે પરિવહન કરનારાઓને પકડીને આસરી સજા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં ગાયની કતલને રોકવા પશુ સુરક્ષા બિલ 2020ના નામે પસાર કરાયેલા વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, […]

કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમ મંજૂર

મુંબઈઃ કર્ણાટક વિધાનસભામાં ગૌ હત્યા વિરોધી વટહુમક પસાર કરવામાં આવ્યો હતો. હવે તેને મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. વિધાનસભામાં હોબાળા વચ્ચે ગૌહત્યા અટકાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો વિરોધ વ્યક્ત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો. આ બિલનું સત્તાવાર નામ બદલીને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ બિલ-2020 રાખવામાં […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]

કર્ણાટકમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવા નાઈટ કર્ફ્યુનો નિર્ણય

મુંબઈઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ તા. 31મી ડિસેમ્બરની ઉજવણીને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષને આવકારવાની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શકયતાને પગલે કોરોનાનું સંક્રમણ પણ વધારે ફેલાય તેવી શકયતાઓને પગલે વિવિધ રાજ્યોની સરકારો સક્રિય બની છે. દરમિયાન […]

ભારતમાં દીપડાની વસતીમાં 60 ટકાનો વધારો, 12 હજારથી વધારે દીપડા

દિલ્હીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અવાર-નવાર દીપડાના હુમલાની ઘટના સામે આવે છે. આ ઉપરાંત ભારતના મોટાભાગના રાજ્યોમાં દીપડા જોવા મળે છે. દરમિયાન દેશમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. દેશમાં 12 હજારથી વધારે દીપડા હોવાનું જાણવા મળે છે. દેશમાં વર્ષ 2018માં દીપડાની વસતી ગણતરી કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code