1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકના CM બસવરાજ બોમ્મઇ PM મોદી સાથે કરશે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા

કર્ણાટકના CM બસવરાજ બોમ્માઇ પીએમ મોદીની લેશે મુલાકાત આ મુલાકાત દરમિયાન કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ કરશે મુલાકાત નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ બસવરાજ બોમ્મઇ આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરસે. આ […]

માણસ માનવતા નેવે મુકી બન્યો રાક્ષસઃ 38 કપિરાજોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરે તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે, પરંતુ કેટલાક લોકો મુંગા પશુઓ ઉપર પણ અત્યાચાર ગુજારીને રાક્ષસી કૃત્ય કરતા પણ ડરતા નથી. આવો જ કંઈક બનાવ કર્ણાટકના ચૌદાનહલ્લી ગામમાં બન્યો છે. જ્યાં અસામાજીક તત્વોએ 50થી વધારે ઝેરી પદાર્થ ખવડાવીને કોથળામાં પુરીને માર માર્યો હતો. ત્યાર બાદ નજીકના ગામ પાસે […]

કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ, CM પદના શપથ ગ્રહણ કર્યા

કર્ણાટક રાજ્યના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ આજે રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા રાજ ભવનમાં CM પદના લીધા શપથ નવી દિલ્હી: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે આજે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા. બસવરાજ બોમ્મઇએ રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ અંગે […]

કર્ણાટકની કમાન હવે બસવરાજ બોમ્મઇ સંભાળશે, બનશે રાજ્યના નવા મુખ્યપ્રધાન

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો રાજ્યની કમાન હવે બસવરાજ બમ્મઇના હાથમાં છે બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બી એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનના નામ પર ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી છે. […]

કર્ણાટકમાં રાજકીય ચહલપહલઃ સીએમ પદેથી યેદીયુરપ્પાએ રાજીનામાની કરી જાહેરાત !

  બેંગ્લોરઃ ભાજપ સાશિત કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન આજે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદીયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે. યેદીયુરપ્પાએ કહ્યું હતું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.’ પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

કર્ણાટકના CM યેદિયુરપ્પા આજે આપશે રાજીનામું, નવા નામને લઇને ભાજપનું મૌન

આજે કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા પોતાના પદથી આપશે રાજીનામુ જો કે આગામી સીએમ કોણ બનશે તે અંગે ભાજપે મૌન સેવ્યું છે ભાજપ હાઇકમાન તરફથી નવા સીએમ અંગે કોઇ જાહેરાત નથી કરાઇ નવી દિલ્હી: આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણો કોણ બનશે સીએમ. કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી નેતૃત્વ પરિવર્તનની સતત […]

કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર ઉપર સંકટના વાદળોઃ કેન્દ્રીય નેતાગીરી 25મી જુલાઈએ લેશે નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય નાયક શરૂ થવાની શકયતા છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, ભાજપ હાઈકમાન દ્વારા તા. 25મી જુલાઈના રોજ નિર્ણય લેવામાં આવશે. બીજેપી નેતૃત્વ જે નિર્ણય લેશે હું તેને માનીશ. રાજ્યમાં 26મી જુલાઈના રોજ અમારી સરકારને 2 વર્ષ પુરા થશે. આ પ્રસંગ્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે. રાષ્ટ્રીય […]

થાવરચંદ ગેહલોત આજે સવારે 10.30 વાગ્યે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ તરીકે શપથ લેશે

થાવરચંદ ગેહલોત રાજ્યપાલ તરીકે લેશે શપથ કર્ણાટકના રાજ્યપાલ તરીકે લેશે શપથ 10.30 વાગ્યે રાજભવન ખાતે લેશે શપથ બેંગલુરુ:પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત રવિવારે કર્ણાટકના 19 મા રાજ્યપાલ તરીકે શપથ લેશે. કર્ણાટક સરકારે જાહેર કરેલી સત્તાવાર વિગત મુજબ, થાવરચંદ ગેહલોત સવારે 10:30 કલાકે રાજભવનમાં શપથ લેશે. થાવરચંદ ગેહલોત વર્ષ 2014 થી કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂકેલા વજુભાઈ […]

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોચ્યું, ભારે પવન અને વરસાદની આગાહી

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોંચ્યું  ગુજરાતમાં પણ થોડા દિવસમાં આગમન થવાની તૈયારી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે પવન ફૂંકાવાની આગાહી મુંબઈ : ચોમાસાને હવે વધારે સમય બાકી નથી. દેશના કેટલાક રાજ્યોમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને હવામાન વિભાગ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તો પહોંચી ગયું છે. […]

કોરોના સંકટ વધતા કર્ણાટક સરકારે 10મે થી 26 મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની કરી જાહેરાત

કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત 10 મે થી 26 મે સુધી રહેશે લોકડાઉન કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય કોરોના વધતા કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે કર્ણાટકમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં આ સંપૂર્ણ લોકડાઉન 10 મેના રોજ સવારે 6 થી 24 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code