1. Home
  2. Tag "KARNATAKA"

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે,એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના  

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું રખાશે નામ એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના   જીદી મારા બસ સ્ટોપથી શરૂ થશે આ પ્રોજેકટ કર્ણાટક:બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે.બન્નેરઘટ્ટા રોડ પર વેગા સિટી મોલ પાર કરતી વખતે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ‘જીદી મારા’ નામનું બસ સ્ટોપ પણ હશે. ખરેખર, […]

આવું ના થવુ જોઈએ, પણ થયું! લગ્નનો નિર્ણય એ પણ ટોસ ઉછાળીને.. વાંચો શું છે હકીકત

મુંબઈઃ સામાન્ય રીતે લગ્ન પરિવારજનોની સહમતીથી અથવા પ્રેમીપંખીડા મિત્રોની મદદથી લગ્ન કરતા હોય છે. પરંતુ કર્ણાટકમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાન સાથે બે યુવતીઓ લગ્ન કરવા માટે જીદે ચડી હતી. યુવાનું બંને યુવતી સાથે અફેર હતું. જો કે, બંને યુવતીઓએ પ્રેમી યુવાન સાથે લગ્ન કરવા માટે આખુ ગામ માથે લેતા અંતે […]

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ, એક દિવસમાં 12.04 લાખ લોકોને રસી આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ એક દિવસમાં 12.04 લાખ લોકોને અપાઈ રસી દેશમાં મેળવ્યું પ્રથમ સ્થાન બેંગ્લુરુ :કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે.ત્યારે કર્ણાટકમાં એક […]

કર્ણાટકઃ ‘નો વેક્સિન નો રાશન-પેન્શન’, ચામરાજનગર જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી વિવાદ

મુંબઈઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં રસીકરણ અને રાશન-પેન્શનને લઈને કરવામાં આવેલા નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. જિલ્લા વહીવટી તંત્રએ આદેશ કર્યો છે કે, જે લોકોએ કોરોના વાયરસની મહામારી સામે રસી નહીં લીધી હોય તેમને પેન્શન અને રાશનની સુવિધાઓનો લાભ આપવામાં નહીં આવે. જો કે, રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રના નિર્ણય અજાણ હોવાનું જણાવ્યું હતું. ચામરાજનગર જિલ્લાના […]

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં અકસ્માત  મોડી રાત્રે 1.45 વાગ્યે સર્જાયો અકસ્માત 3 મહિલાઓ સહિત 7 લોકોના કરુણ મોત ઇલેક્ટ્રિક પોલ સાથે અથડતા કારનો બુકડો કર્ણાટક: બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેઓ બધા કારમાં હતા. મળતી માહિતી મુજબ, […]

કર્ણાટકની ફૂડ ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમજીવીના મોત, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

મુંબઈઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ફૂડ ફેકટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગાલુરૂમાં મગદી માર્ગ સ્થિત એક ફૂડ ફેક્ટરીમાં બપોરના સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન ફેક્ટરીના […]

દેશમાં મળી આવ્યો કોરોના વાયરસનો ઈટા વેરિએન્ટનો કેસ, અત્યાર સુધી વિશ્વભરમાં કુલ 56 કેસ

કર્ણાટકના એક વ્યક્તિમાં ઈટા વાયરસની પૃષ્ટિ કરાઈ આ વ્યક્તિ 4 મહિના પહેલા દૂબઈ થી આવ્યો હતો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે કોરોના વાયરસના બીજા એક વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કર્ણાટકના મેંગલુરુમાં કોરોનાના ઇટા વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. મેંગલુરુ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ […]

કર્ણાટકઃ કોરોનાની સ્થિતિને કારણે બેંગલુરૂ માં 16 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ

16 ઓગસ્ટ સુધી બેંગલુરુમાં નાઈટ કરફ્યૂ લાગૂ કોરોનાના વધતા કેસને જોતા લેવાયો નિર્ણય બેંગલુરુઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ શંકાઓ સાચી પડી રહી હોય તે રીતે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કેરળમાં વધતા કેસો ચિંતાનો વિષય છે, તો બીજી તરફ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં કોરોનાના […]

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના […]

કર્ણાટક: બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ, આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ

બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગલુરુના રાજભવન ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બુધવારે તેમના રાજ્ય મંત્રીમંડળ માટે 26 નવા મંત્રીઓની નિમણૂક કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોમ્મઇએ કથિત રીતે દિલ્હીમાં ભાજપના હાઇકમાન્ડ પાસેથી કેબિનેટ રચના માટે મંજૂરી મેળવી લીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code