1. Home
  2. Tag "KARNATAKA"

ગાય સોનાની ચેન ગળી ગઈ, 35 દિવસ બાદ પણ છાણમાંથી ચેન ન નીકળતા આ પરિવારે કર્યું કંઈક આવું

કર્ણાટકની ઘટના ગાય 2 તોલાની ગોલ્ડ ચેન ગઈ ગઈ 35 દિવસ સુધી પરિવાર છાણમાં ચેન શોધતો રહ્યો   કર્ણાટક રાજ્યમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે અહી એક ગાય 2 તોલાની સોનાની ચેન ગળી ગઈ હતી,અને તે તેના પેટમાં એક મહિનાથી વધુ સમય સુધી રહી. આ બધું ત્યારે થયું […]

ઓમિક્રોનના સંક્રમણને લઈને કર્ણાટકમાં ફરી બંધ થઈ શકે છે શાળા-કોલેજો

ઓમિક્રોનનું વધી રહ્યું છે જોખમ શાળા-કોલેજોને બંધ કરી શકે છે કર્ણાટક રાજ્ય સરકાર ફરીવાર ઘરેથી ભણવાનો સમય આવી શકે છે મેંગ્લોર: ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કર્ણાટકની સરકાર દ્વારા ફરીવાર કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે તેમ છે. સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર ઓમિક્રોનના સંકટથી રાજ્યને અને રાજ્યની સામાન્ય જનતાને બચાવવા માટે સરકાર શાળા કોલેજો […]

કર્ણાટકઃ ઓમિક્રોન પીડિત બે દર્દીઓના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત

તેમના જરૂરી સેમ્પલ તપાસ અર્થે મોકલાયાં કર્ણાટક સરકાર આવી હરકતમાં બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે. કર્ણાટકમાં બે દર્દીઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યાં હતા. જેમની હાલ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તેમના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ પણ કોરોના […]

કોરોનાનો કહેર – કર્ણાટકમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા

કર્ણાટકમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આ પહેલા પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા પરિક્ષણને વેગ આપવામાં આવ્યો હાલ આ વિદ્યાર્થીઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે   દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં પણ સામાન્ય વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના ઘણા રાજ્યોની સરકારોએ શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે જો કે […]

સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક

સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન અભિનેતાની અણધારી વિદાયથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ તેણે 29 કન્નડ ફિલ્મમમાં કામ કર્યું હતું નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટ એટેકેના કારણે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેને હાર્ટ એટેક આવતા બેંગ્લુરુની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. સાઉથના […]

ઠંડીની ઋતુમાં ફરવા માટે બેસ્ટ છે કર્ણાટકનું આ ખાસ શહેર,જાણો ચિકમલગૂરની વિશેષતાઓ

કર્ણાટકમાંફરવા માટે ચિકમલગૂર છે બ્સ્ટ શહેર અહીની સુંદરતા છે મન મોહક કપલ માટે છંડીની ઋતુમાં ફરવા લાયક બેસ્ટ પ્લેસ છે હાલ થોડીથોડી ઠંડી ચાલી રહી છે, ત્યારે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલા પર્વતો શાંતિ અને આરામદાયક ક્ષણો વિતાવવા માટે શ્રેષ્ઠ છે. કર્ણાટકનું એક આકર્ષક હિલ સ્ટેશન  કે જેનું નામ છે ચિકમગલૂર , જે ઘોંઘાટથી દૂર એકાંતમાં […]

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. […]

કર્ણાટક:ગુલબર્ગમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા  

કર્ણાટકના ગુલબર્ગમાં ભૂકંપના આંચકા 3.4 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં   બેંગલુરુ:કર્ણાટકમાં રવિવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે છ વાગ્યે રાજ્યના ગુલબર્ગ વિસ્તારમાં ધરતી ધ્રુજતી હોવાના અહેવાલ સામે આવ્યા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગુલબર્ગમાં સવારે 6 વાગ્યે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ […]

કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર

દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની […]

કર્ણાટકઃ પંચાયતના અધિકારીઓએ માનવતા નેવે મુકી 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની તમામ હદ પાર કરીને 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનું ઘટના સામે આવી છે. આ શ્વાસના મૃતદેહોને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દફનાવવામાં આવ્યાં હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ સામે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ ઘટના ભદ્રાવતી તાલુકાના કંબાદાલુ-હોસુર ગ્રામ પંચાયતની છે. ગ્રામીણોની સૂચના બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code