1. Home
  2. Tag "liquor"

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

અમદાવાદઃ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીમાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણીમાં રોકડ અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠલ ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રૂ. 121.65 કરોડની મતા જપ્ત કરવામાં આવી […]

પંજાબના સંગરુરમાં ઝેરી દારૂએ લીધો 21નો ભોગ, એક જ મકાનમાંથી મળ્યો 200 લિટર શરાબ

સંગરુર: પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી થનારા મોતની સંખ્યા વધવાનું અનુમાન છે. સંગરુરના દિડબા અને સુનામમાં ઝેરી દારૂના કારણે 21 લોકોના જીવ ગયા છે. મહત્વપૂર્ણ છે કે સુનામમાં સાત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમાથી 6ના મોત નીપજ્યા છે. સંગરુરના સીએમઓ પ્રમાણે, હોસ્પિટલમાં 40 લોકોને ભરતી કરવામાં આવ્યા હતા. તેમના દારૂમાં ઈથેનોલ હતો. […]

બિહારમાં દારૂ પીનારાઓની હવે ખેર નથી, બ્રેથ એનાઈઝરથી ઓનલાઈન રિપોર્ટ મળશે

પટનાઃ બિહારમાં દારૂબંધની કડક અમલવારી માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં બ્રેથ એનલાઈઝરમાં ફૂંકી માર્યા પછી, તેનો રિપોર્ટ તૈયાર કરવાનું એકલા તપાસ સ્ટાફ પર છોડવામાં આવશે નહીં. બ્રેથ એનલાઈઝર રિપોર્ટ ઓનલાઈન મોકલશે. આની સાથે જ એ જાણી શકાશે કે ચોક્કસ સ્થળે ચાલી રહેલી તપાસમાં કઇ વ્યક્તિએ દારૂ પીધો હતો અને કોણે નથી […]

રશિયામાં દારૂના સેવનમાં 40 ટકાનો ઘટાડો

રશિયામાં દારૂ નિયંત્રણ નીતિ સફળ પુતિનનું ખેલપ્રેમી હોવું પણ એક કારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, રશિયામાં 2004થી 2019 વચ્ચે દારૂના સેવનમાં 43 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી રશિયા દુનિયામાં સૌથી વધુ દારૂ પીનારા લોકોના દેશોમાં સામેલ હતું. 1990માં થનારા આકસ્મિક મોતોમાં દારૂ પણ એક મોટું કારણ ગણાતું હતું. જો કે […]

યુપીમાં સહારનપુરથી કુશીનગરસુધી લઠ્ઠાકાંડનો કેર, અત્યાર સુધીમાં 82 લોકોના થયા મોત

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂના સેવનને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. મેરઠ, સહારનપુર, રુડકી અને કુશીનગરમાં લઠ્ઠો પીવાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 82ની થઈ ચુકી છે. જેમાં મેરઠમાં 18, સહારનપુરમાં 36, રુડકીમાં 20 અને કુશીનગરમાં આઠ લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશની સરકારના જણાવ્યા પ્રમાણે, લઠ્ઠાથી મૃત્યુ પામનારામાં ઉત્તરાખંડમાં એક ઉત્તરવિધિમાં સામેલ થવા ગયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code