રાજકોટમાં ભોમેશ્વર પાસે નવ નિર્મિત ઓવરબ્રિજનું કાલે શનિવારે લોકાર્પણ કરાશે
રાજકોટ,12 જુન, 2026 : Newly constructed bridge in Rajkot inaugurated on Saturday શહેરમાં જામનગર રોડ પર ભોમેશ્વર પાસે સાંઢીયા પુલના સ્થાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ફોરલેન ઓવરબ્રિજનું આવતી કાલે શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતાં જ જામનગર રોડ તરફથી રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકોને વર્ષો જૂની […]


