1. Home
  2. Tag "Lokpriya Samachar"

રાજકોટમાં ભોમેશ્વર પાસે નવ નિર્મિત ઓવરબ્રિજનું કાલે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટ,12 જુન, 2026 : Newly constructed bridge in Rajkot inaugurated on Saturday  શહેરમાં જામનગર રોડ પર ભોમેશ્વર પાસે સાંઢીયા પુલના સ્થાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ફોરલેન ઓવરબ્રિજનું આવતી કાલે શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતાં જ જામનગર રોડ તરફથી રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકોને વર્ષો જૂની […]

રાજકોટમાં હિંગળાજનગરમાં ચોમાસાના સમયે ડિમોલિશનની નોટિસ મળતા ફફડાટ

રાજકોટ,12 જુન, 2026 :  Demolition notice શહેરના વેસ્ટ ઝાનમાં અમીન માર્ગ પર આવેલા હિંગળાજનગરમાં 70 જેટલા ઝૂંપડામાં ડિમોલિશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારતા રહિશો ફફડી ઊઠ્યા છે. મ્યુનિ. દ્વારા 15 દિવસમાં જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યુ છે, હિંગળાજનગરમાં રહિશો 50થી વધુ વર્ષથી વસવાટ કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા સામે […]

વડોદરામાં સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.47 કરોડની ઠગાઈ

વડોદરા,12 જુન, 2026 :  Senior citizen digitally arrested and cheated of Rs 1.47 crore સાયબર ક્રાઈમ માફિયાઓ સિનિયર સિટિઝનનોને ડિજિટલ એરેસ્ટના નામે ટાર્ગેટ કરીને ફ્રોડ કરી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ વડોદરામાં બન્યો છે, વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને સાયબર માફિયાઓ રૂપિયા 1.47 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર […]

વડોદરામાં લૂખ્ખાગીરી બંધ કરવાનું કહેતા 3 લોકો પર માથાભારે શખસોનું ફાયરિંગ

વડોદરા,12 જુન, 2026 :  Anti-social elements fire on 3 people  શહેરના કુંભારવાડા વિસ્તારમાં મન્સૂરી કબ્રસ્તાન પાસે નશાના પદાર્થો વેચતા લુખ્ખા તત્વો લૂખ્ખાગીરી કરીને સ્થાનિક લોકોને પરેશાન કરતા હોવાથી ત્રણ લોકોએ લૂખ્ખાગીરી બંધ કરવા ઠપકો આપતા આરોપીઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા આ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જો કે ફારયિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ […]

અમદાવાદમાં એસપી રિંગ રોડ પર અકસ્માતોના બે બનાવોમાં 2ના મોત

અમદાવાદ,12 જુન, 2026 : 2 killed in two accidents on SP Ring Road  શહેરના એસપી રિંગ રોડ પર અકસ્માતના બે બનાવો બન્યા છે. જેમાં એસપી રિંગ રોડ પર કાકાના ધાબા નજીક સ્કૂલબસના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં સનાથળ-બાકરોલ રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપત્તિને […]

અમદાવાદના ઈસનપુરમાં આંબા તળાવ નજીક મેગા ડિમોલિશન, 160 દબાણો તોડી પડાયા

અમદાવાદ,12 જુન, 2026 : Mega demolition near Amba Lake in Isanpur  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા લાંભા વોર્ડમાં આંબા તળાવની આસપાસમાં ગેરકાયદે દબાણો હટાવવા આજે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 160 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ચોમાસાના આગમન ટાણે પરિવારો બેઘર થતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા […]

DGPનો આદેશ, પોલીસ અધિકારીઓ રોજ બે કલાક નાગરિકોની રજુઆતો સાંભળશે

ગાંધીનગર, 11 જુન, 2026 :  police officers will listen to citizens’ complaints for two hours every day  રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા  જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી બનાવવાનો […]

મોરબીના જશાપર નજીક બાયપાસ બનાવવાથી 100 વિઘા ફળદ્રુપ જમીન પ્રભાવિત થશે

મોરબી, 11 જુન, 2026 :  100 bighas of fertile land will be affected by the bypass  જિલ્લામાં ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચડાવી છે. જેમાં જેતપર ગામના ખેડૂતોનો વીજપોલ સ્થાપિત કરવા સામે લડત શરૂ કરવામાં આવી છે. જ્યારે જસાપર ગામ પાસે પ્રસ્તાવિત બાયપાસનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેતપુર ગામના ખેડૂતોએ બાયપાસના વિરોધમાં  રેલી યોજી હતી. […]

કચ્છના નાના રણમાં આવેલુ ઘૂડખર અભ્યારણ્ય 15 જુનથી પ્રવાસીઓ માટે બંધ કરાશે

 સુરેન્દ્રનગર, 11 જુન, 2026 :  Ghudkhar Sanctuary closed for tourists from June 15 જિલ્લામાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્યની મુલાકાતે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવતા હોય છે.  દર વર્ષે ઘુડખર અભયારણ્યની 15000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષે તેમાં વધારો થયો છે અને 20,000થી વધુ લોકોએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને ઘુડખરોને […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું

ગાંધીનગર, 11 જુન, 2026 :  15000 cusecs of water released in Narmada Canal  રાજ્યમાં સિચાઈ માટે પાણી આપવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. અને આજે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે કે આગામી 1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code