1. Home
  2. Tag "Lord Jagannath"

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી,ભગવાન જગન્નાથનો રથ ખેંચવા ભક્તોમાં ઉત્સાહ

જગન્નાથજીની મૂર્તિનું રહસ્ય પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરની પરંપરા અનુસાર દર 12 વર્ષે મંદિરની મૂર્તિ બદલવામાં આવે છે. નવી મૂર્તિઓના સ્થાપન સમયે મંદિરની ચારે બાજુ અંધારું કરવામાં આવે છે. જે પૂજારી આ કામ કરે છે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને તેના હાથની આસપાસ કપડું વીંટાળવામાં આવે છે. કહેવાય છે કે આ વિધિને જોનારનું […]

ભગવાન જગન્નાથ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા,25 લાખ ભક્તો ઉત્સવમાં લેશે ભાગ

ભુવનેશ્વર : શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન આ વખતે વિશ્વ પ્રસિદ્ધ પુરી રથયાત્રા ઉત્સવ દરમિયાન લગભગ 25 લાખ લોકોની અપેક્ષા રાખે છે. એક અધિકારીએ આ માહિતી આપી. રથયાત્રા મહોત્સવ 20 જૂનથી શરૂ થશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે આ વાત કહી. એસજેટીએના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર […]

અમદાવાદ રથયાત્રા: ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી જળાભિષેક કરવામાં આવ્યો

 અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના થોડા દિવસો હોય, અને શહેરમાં તેનો આનંદ માહોલ જોવા ન મળે તેવુ તો શક્ય જ નથી, ત્યારે આ વખતે એટલે કે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જાણકારી અનુસાર ભગવાન માટે 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા છે. ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code