1. Home
  2. Tag "MULAYAM SINGH YADAV"

રામમંદિર નિર્માણનો તમામ ખર્ચ કરી રહી છે સરકાર, આ નાણાંથી મોંઘવારી રોકવી જોઈતી હતી: શિવપાલ

ઈટાવા: અયોધ્યામાં રામમંદિરને લઈને કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનારા યુપીના તત્કાલિન સીએમ મુલાયમસિંહ યાદવના ભાઈ અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલસિંહ યાદવે રામમંદિરને લઈને ચોંકાવનારી નિવેદનબાજી કરી છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે ભાજપ મંદિરના પ્રચારમાં લાગેલું છે અને તેનો સંપૂર્ણ ખર્ચ સરકારનો થઈ રહ્યો છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે જે નાણાંથી બેરોજગાર યુવાઓને […]

કોંગ્રેસના આ નેતાએ PM મોદી અને રાષ્ટ્રપતિને પત્ર લખીને મુલાયમ સિંહ યાદવને ભારત રત્ન આપવાની કરી માગ

મપલાયમ સિંહ યાદવને ભારત રત્ન આપવાની માંગ કોંગ્રેસના નેતાએ આ મામલે પીએમ મોદીને લખ્યો પત્ર દિલ્હીઃ- થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હતું ત્યારે હવે તેઓને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોહમ્મદ આરિફ નસીમ ખાને આ મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને […]

સપાના નેતા મુલાયમસિંહ યાદવનો પાર્થિવ દેહ પોતાના વતન સૈફઈ પહોચ્યો – સીએમ યોગીએ આપી શ્રદ્ધાંજલી

મુલાયમ સિંહ યાદનું પાર્છથિવ દેહ વતન સૈફઈ ખાતે લાવાયું નિવાસ સ્થાનેથી 2 કિમી લાંબી લોકોની લાઈન જોવા મળી અંતિમ દર્શન માટે હજારોની ભીડ આવતી કાલે 3 વાગ્યે થશે અંતિમ સંસ્કાર લખનૌ – સમાજવાદી પાર્ટીના નેતા એવા મુલાયમ સિહં યાદવનું આજરોજ સવારે લાંબી બીમાકી બાદ 82 વપ્ષની વયે નિધન થયું છે તેમના અંતિમ સંસ્કાર સૈફઈ ખાતે […]

ગુજરાતના ભરુચમાં જનમેદની સંબોધતા PM મોદીએ  મુલાયમ સિંહજીને યાદ કર્યા 

ભરુચમાં સભા સંબોધતા પીએમ મોદીએ મુલાયમસિંહજીને કર્યા યાદ તેમના આશિર્વાદ અને સલાહ મારી અમાનત છે – પીએમ મોદી   ભરુચઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે આજે તેમની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે ત્યારે તેઓ રાજ્યના ભરુચ શહેરમાં જનસભાને સંભોધિત કરી રહ્યા છે આ દરમિયાન તેમણે આજરોજ સવારે સ્વર્ગવાસ પામેલા સપાના નેતા મુલાયમ સિંહજીને પણ […]

સપાના નેતા મુલાયમ સિંહના નિધનને લઈને ઉત્તરપ્રેદશમા 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર – આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

મુલાયમસિંહ યાદવના નિધનને લઈને 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર આવતી કાલે સૈફઈ ખાતે કરાશે તેમના અંતિમ સંસ્કાર લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા જાણીતા નેતા મુવલાયમ સિંહ યાદવે આજરોજ સવારે અંતિમ શ્વાસ લીધા ચે તેનના નિધનને લઈને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં ત્રણ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો […]

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને જાણીતા નેતા મુલાયમ સિંહ યાદવનું  82 વર્ષની વયે નિધન – લાંબા સમયથી હતા સારવાર હેઠળ

સપાના નેતા મુલવાયમ સિંહ યાદવનું નિધન લાંબા સમયથી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા મુલાયમ સિંહ યાદવ છેલ્લા ઘણા સમયથી ઉમર સંબંધિત બીમારીઓના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જો કે લાંબા દિવસોની સારવાર બાદ  ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 8 વાગ્યેને 15 મિનિટ આસપાસ 82 વર્ષની […]

PM મોદીએ મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, અખિલેશ યાદવને મદદનું આશ્વાસન આપ્યું

પીએમ મોદીએ મુલાયમ સિહંની તબિયત પૂછી અખિલેશ યાદવને મદદ કરવાનું આશ્વાસન આપ્યું દિલ્હીઃ-જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કેરિંગ સ્વભાવને લઈને જાણીતા છએ,દેશમાં કોઈ પણ નાના મોટા નેતાઓની તબિયત ખરાબ હોય કે કોઈ મુશ્કેલીમાં હોય તો સતત પીએમ મોદી તેમને મદદ કરતા રહે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે […]

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી,ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા 

દિલ્હી:સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે બગડી હતી.તેથી, તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા છે.મુલાયમ સિંહ યાદવ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે.તેમની હાલત નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવને હાલમાં મેદાંતા હોસ્પિટલના ICU-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ દીકરા અખિલેશને જીતાડવા હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ લાંબા સમયથી પ્રજાની વચ્ચે આવવાનું ટાળી રહ્યાં હતા. જો કે, દીકરા અખિલેશ યાદવને જીતાડવા માટે હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણીપ્રચાર માટે મેદાનમાં આવ્યાં છે. મુલાયમસિંહ યાદવે મેનપુરીના કરહલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત […]

લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ છ ઉમેદવારો કર્યા ઘોષિત, ત્રણ બેઠકો મુલાયમસિંહ સહીત યાદવ પરિવારના સદસ્યોને અપાઈ

લોકસભા ચૂંટણી 2019ને લઈને સમાજવાદી પાર્ટીએ છ લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારિની એક યાદી જાહેર કરી છે. જેમાં મૈનપુરીથી મુલાયમસિંહ યાદવ, બદાયૂંથી ધર્મેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, ઈટાવાથી કમલેશ કઠેરિયા, રોબર્ટ્સગંજથી ભાઈલાલ કોલ અને બહરાઈચથી શબ્બીર વાલ્મીકિને સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. આ છ ઉમેદવારોમાંથી મુલાયમસિંહ યાદવ, ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ યુપીના ભૂતપૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code