1. Home
  2. Tag "murder case"

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

સુરતઃ માતા-દીકરી ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કરનારા આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ સુરતમાં માતા-પુત્રી ઉપર બળાત્કાર ગુજારીને તેમની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની અને તેને મદદગારી કરનાર આરોપીને આજીવન કેસની સજા સંભળાવી હતી. મુખ્ય સુત્રધાર હર્ષસહાય રામરાજ ગુર્જર અને તેને મદદ કરનાર હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલે બેસી તેવી સજા કરવાની માંગણી […]

કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર હર્ષાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ચરચારી ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હોવાનું હોવાનું જાણવા મળે છે. આ તમામ આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળે છે. હર્ષાની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાની શકયતા છે. બીજી તરફ હર્ષાની હત્યા બાદ તેના […]

રાજસ્થાનઃ 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનારા હત્યારાને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

નવી દિલ્હીઃ જયપુરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટના જયપુર જિલ્લા ન્યાયાધીશ સંદીપ શર્માએ આરોપી સુરેશને ફાંસીની સજા સંભળાવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રથમ વખત આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જયપુર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીનો આ પહેલો કેસ છે. માસૂમ પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીએ તેણીને તળાવમાં ડુબાડીને મારી નાખી […]

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસઃ ઝેરી ભાષણો માટે દિલ્હીના મૌલવીની ગુજરાત ATSએ ધરપકડ કરી

અમદાવાદઃ  જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે દિલ્હીથી વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની કટ્ટરવાદી વિચારધારા ધરાવતો હોવાનું અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં કૂખ્યાત છે.  મૌલવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કટ્ટરવાદીઓએ કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરી હતી. આ બનાવના રાજ્યભરમાં ઘેરા પડધા પડ્યા છે. અને […]

સાંતેજમાં બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી

અમદાવાદઃ શહેર નજીક સાંતેજમાં બાળકીનું અપહરમ કર્યાં પછી દુષ્કર્મ આચરીને હત્યા કરવાના ચકચારી બનાવમાં આજે ગાંધીનગર કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો. પોલીસે સમગ્ર કેસની તપાસ કરીને માત્ર આઠ જ દિવસમાં આરોપી વિજય ઠાકોર સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસની સુનાવણીના અંતે ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફરમાવી છે. […]

કેરળમાં RSSના સ્વયંસેવકની હત્યા કેસમાં ઈસ્લામિક સંગઠનના સભ્યની ધરપકડ

બેંગ્લોરઃ કેરળના પલક્કડ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યાના કેસમાં પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કાર્યકરની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જીલ્લા પોલીસ વડા આર વિશ્વનાથે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલો પીએફઆઈ કાર્યકાર હત્યામાં સીધો સંડોવાયેલો હતો. પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં અન્ય દોષિતોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.આ કેસમાં […]

રણજીત સિંહ હત્યા કેસ: ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા

ડેરા સચ્ચા સોદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસ CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી રામ રહિમ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે ઉપરાંત આરોપીઓને દંડ પણ ફટકાર્યો નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમ સહિત અન્ય ચાર […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતાની હત્યા મામલે કરાંચીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં સિંધી હિંન્દુ યુવતી નમ્રતા ચંદાનીની હત્યાનો વિરોધ પુરજોશમાં ચાલી રહ્યો છે,મોડી રાતે કરાંચીના રસ્તાઓ પર હજારો પ્રદર્શનકર્તાઓએ હત્યારાની ઘરપકડ કરવાની માંગણી કરી છે,મેડિકલની વિદ્યાર્થીની નમ્રતાની લાશ તેની હાસ્ટેલના રુમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,નમ્રતાની લાશ જોતા શંકાઓ સેવાઈ રહી હતી તેની હત્યા કરવામાં આવી છે,કારણ કે નમ્રતાના ગળામાં દોરડું બાંઘવામાં આવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code