1. Home
  2. Tag "News Blog"

ઓઢવમાં ભાજપના અનુસુચિત જાતિના સંમેલનમાં સ્થાનિક લોકોએ કર્યો ઉગ્ર વિરોધ

અમદાવાદ, 23 એપ્રિલ 2026: Local people protested vehemently at the BJP convention શહેરના ઓઢવ વોર્ડમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ આવાસ અને ગાયત્રી આશ્રમ પાસે આયોજિત ભાજપના અનુસુચિત જાતિના મહાસંમેલનમાં સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર માટે યોજાયેલા આ સંમેલનમાં લોકોએ સ્થાનિક […]

સુરેન્દ્રનગરમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર, 23 એપ્રિલ 2026:  Voter awareness program જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી, જિલ્લા ચૂંટણી અધિકારી  જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, બી.આર.સી. ભવન, સુરેન્દ્રનગર ખાતે એક વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાસહાયકની ભરતી […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લીધે રાસાયણિક ખાતરની અછત સર્જવાની દહેશત

અમદાવાદ, 23 એપ્રિલ 2026: Fears of DAP fertilizer shortage due to war situation in the Middle East ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા ભારતની આયાત-નિકાસને ફટકો પડ્યો છે. જેમાં મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે પરિણામે ગુજરાતમાં ડીએપી ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2026માં ખરીફ […]

જામનગરમાં લખોટા તળાવમાં બે બાળકોના ડૂબી જતા મોત

જામનગર, 23 એપ્રિલ 2026: Two children drown in Lakhota lake  શહેરના લાખોટા તળાવમાં આજે સવારે ડૂબી જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને બાળકોની શોધખોળ કરતા તળામાંથી બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવારજનો પર આભ […]

પાલનપુરમાં જોરાવર પેલેસથી કોર્ટને જગાણા ખસેડવા સામે વકીલોની 7 દિવસથી હડતાળ

પાલનપુર, 23 એપ્રિલ 2026: Lawyers on strike for 7 days against shifting of court શહેરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવાના વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી વકીલો હડતાળ પર ઉતર્યા છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલો ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક […]

ડીસા- ધાનેરા હાઈવે પર 13 કિલો ચાંદીની લૂંટ કેસમાં 5 આરોપીની ધરપકડ

ડીસા, 23 એપ્રિલ 2026: 5 accused arrested in 13 kg silver robbery case ડીસા-ધાનેરા હાઈવે પર થયેલી 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલીને જિલ્લા એલસીબી અને ડીસા રૂરલ પોલીસે ઉકેલીને પાંચ આરોપીઓને દબોચી લીધા છે. આ લૂંટનો માસ્ટરમાઈન્ડ પેઢીનો જ ભૂતપૂર્વ કર્મચારી ભરત રબારી હતો. તેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને લૂંટારાઓને […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગે બનાવ્યો એક્શન પ્લાન

અમદાવાદ, 23 એપ્રિલ 2026: Health department prepares action plan against scorching heat ગુજરાતમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં પણ વધારો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યારે વધતા તાપમાન અને હીટવેવના ગંભીર પ્રકોપ […]

ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ પર હાઈકોર્ટનો મનાઈહુક્મ

અમદાવાદ, 23 એપ્રિલ 2026: HC stays police complaint against Bhavnagar District Congress President ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રસના જિલ્લા પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ સામે કોંગ્રેસના જ ઉમેદવારના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજદારોને પ્રાથમિક રાહત આપતા તેમની […]

વડોદરા જિલ્લાની બાળવાટિકામાં 4000 બાળકોનો પ્રવેશ કન્ફર્મ

 વડોદરા, 23 એપ્રિલ 2026: Admission of 4000 children in kindergartens confirmed જિલ્લાની શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ લેવા ઈચ્છતા બાળકો માટે પ્રિ-એનરોલમેન્ટ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં શિક્ષણ સમિતિમાં બાલવાટીકામાં પ્રવેશ માટે 4 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ કનફર્મ થયા છે. જ્યારે ધોરણ 1થી 8માં પણ 800 વિદ્યાર્થીઓ નોંધાયા […]

પલસાણા તાલુકાના ચલથાણા ગામે ગેસ લિકેજને લીધે લાગેલી આગમાં ત્રણનાં મોત

સુરત, 23 એપ્રિલ 2026: Three killed in fire due to gas leakage જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં એક સપ્તાહ પહેલા ગેસ લિકેજને લીધે આગ ફાટી નીકળતા 6 લોકો ગંભીરરીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકોની સારવાર ચાલી રહી છે. આ બનાવની વિગત એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code