1. Home
  2. Tag "Notice"

બુલંદશહેરઃ શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરી નોટિસ મળી !

લખનૌઃ બુલંદશહેરમાં એક શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરીની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસના પગલે શ્રમજીવી પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. યુવાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અજાણ્યા શખ્સે યુવાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની ઉભી કરી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. દરમિયાન યુવાને ઉચ્ચ પોલીસ અધિકારીને નોટિસ અંગે જાણકારી હતી. તેમજ […]

અમદાવાદમાં રસ્તાઓ પરના દબાણો દુર કરવા અધિકારીઓને રાઉન્ડ લેવા મ્યુનિ.કમિશનરની સુચના

અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓની બન્ને સાઈડમાં લારીગલ્લાથી લઈને દુકાનદારોના પણ દબાણો જોવા મળી રહ્યા છે. આવા દબાણો કેટલાક મ્યુનિ.ના કર્મચારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે હટાવાતા નથી. અગાઉ પણ મ્યુનિ. કમિશનરે અનેકવાર સુચના આપી હોવા છતાં રોડ પરના દબાણો હટાવાયા નથી. આથી મ્યુનિ. કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને ફરીવાર કડક સુચના આપી છે. એટલું જ નહીં અધિકારીઓએ રાઉન્ડ […]

લો બોલો.. જેસલમેરમાં બેરોજગાર યુવાનને જીએસટીની રૂ. 1.25 કરોડની નોટિસ મળી !

નવી દિલ્હીઃ જેસલમેરના રિડવા ગામનો બેરોજગાર યુવાન રોજગારીની શોધ કરી રહ્યો છે. દરમિયાન તેને જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રૂ. 1.25 કરોડની નોટિસ મળતા યુવાન સ્તબ્ધ થઈ ગયો છે. એટલું જ નહીં યુવાનને દિલ્હી પણ બોલાવવામાં આવ્યો હતો. જીએસટીની નોટિસને પગલે યુવાનનો પરિવાર ચિંતામાં મુકાયો છે. ખેડૂત નવલ રામના 25 વર્ષીય નરપતરામ મેઘવાલે […]

લો બોલો, બિહારમાં માસિક રૂ. 12 હજાર કમાતા શ્રમજીવીને રૂ. 14 કરોડ જમા કરાવવાની IT નોટિસ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ બાકીદારોને ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરે છે. દરમિયાન બિહારમાં આવકવેરા વિભાગે મહિને રૂ. 12 હજારની આવક કમાતા એક શ્રમજીવીને નોટિસ ફટકારીને રૂ. 14 કરોડ ભરતા સૂચના આપતા શ્રમજીવી અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ શ્રમજીવીને આપવામાં આવેલી આઈટીની નોટિસ હાલ સોશિયલ મીડિયામાં વાયલ થઈ છે. પ્રાપ્ત […]

તાજમહેલને આગરા પાલિકાએ બાકી પાણી અને હાઉસ ટેક્સ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને લઈને 2 કરોડ રૂપિયાના હાઉસ ટેક્સ અને વોટર ટેક્સની નોટિસ મોકલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ મોકલીને માત્ર 15 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે. એક ASI અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમને મહાનગરપાલિકા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં ટેક્સ ન ભરવા માટે […]

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં […]

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે 2077 એકમોને AMCની નોટિસ

અમદાવાદઃ શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરીને 2077 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારે પર્યાવરણને નુકશાન કરે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ નિયમોનો ભંગ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એકમો અને વેપારીઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરીને નિયમનો […]

મોરબી દૂર્ઘટનાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, સરકાર અને નગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ

અમદાવાદઃ મોરબી દુર્ઘટના મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને પ્રજા આ ઘટનાને હજુ ભુલી શક્યા નથી. દરમિયાન દિવાળીના વેકેશન બાદ હાઈકોર્ટમાં કાર્યવાહી આજથી શરૂ થઈ હતી. હાઈકોર્ટમાં પ્રથમ મોરબી દૂર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ પાઠવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જે બાદ મોરબી દૂર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓ […]

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ

નવી દિલ્હીઃ પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને શ્રીનગરના ગુપકરમાં આવેલો સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા તેમને સરકારી બંગલો ફેર વ્યૂ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ આશ્ચર્યજનક નથી અને […]

ગુજરાતઃ આવકવેરા વિભાગે 7 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સને લઈને આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને સાત હજારથી વધુ કરદાતાઓને નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે. વર્ષ 2017-18માં થયેલા મોટા વ્યવહાર અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. IT રિટર્ન કોપી, ટેક્‍સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સબ રજિસ્‍ટ્રાર કચેરીમાંથી ડેટા આઈટી વિભાગ પાસે આવ્‍યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code