1. Home
  2. Tag "Nupur Sharma"

અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુર અને અમરાવતીમાં કટ્ટરપંથીઓએ બે વ્યક્તિઓની કરેલી હત્યાની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ ઘણા લોકો તેને ગેરફાયદો ઉઠાવીને ભડકાઉ નિવેદન કરે છે જેથી અરાજગતાની પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી જાય છે. દરમિયાન અજમેરમાં દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વિવાદાસ્પદ વીડિયો સામે […]

કટ્ટરપંથીઓ બન્યાં બેફામઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુરની જેમ મહારાષ્ટ્રમાં વેપારીની હત્યા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક વેપારીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેની 21 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી કરાઈ હતી. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરનેશનલ કનેક્શન હોવાનું મનાઈ રહ્યું છે. એનઆઈએ અને એટીએસની ટીમ […]

નુપુર શર્મા મુદ્દે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત દયનીય

ભાગલા વખતે પાકિસ્તાનમાં 428 મંદિરો હતો 400થી વધારે મંદિરોમાં મદરેસા, સ્કૂલ અને દૂકાનો બની ગઈ પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ દેશો ચૂપ કેમ ? નવી દિલ્હીઃ નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ વિશે કરેલા વિવાદીત નિવેદન બાદ મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કાનપુર, પ્રયાગરાજ અને હાવડા સહિતના શહેરોમાં નુપુર શર્માના […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

વિવાદાસ્પદ નિવેદન મામલે નૂપુર શર્માની ધરપકડ નહીં કરાતા અમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી

અમદાવાદઃ ભાજપનાં નેતા અને પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપે શર્માને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નૂપુર શર્માના નિવેદનનોદ દેશભરના  મુસ્લિમ સમાજમાં વિરોધ થઈ રહ્યો છે.  ત્યારે અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં  જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા […]

‘સત્ય બોલવુ બળવો હોય તો અમે બળવાખોર છીએ’, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નુપુર શર્માને સમર્થન

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ ઉપર કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો છે. મુસ્લિમ આગેવાનો, મુસ્લિમ સંગઠનો અને દુનિયાના મુસ્લિમ દેશોએ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી હતી. બીજી તરફ ભાજપ દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, હવે અનેક લોકો નૂપુર શર્માના સમર્થનમાં બહાર આવી રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના સમાજવાદી […]

વિવાદોમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં આવ્યા પાકિસ્તાન મૂળના પત્રકાર

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદને લઈને બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. નૂપુર શર્માએ ઈસ્લામ અને પયગંબર વિશે કંઈક એવું વિવાદાસ્પદ કહ્યું હતું કે પાર્ટીએ તેને બહાર કરી દીધી હતી. બીજેપીએ દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલની પણ હકાલપટ્ટી કરી છે. આ મામલે પાકિસ્તાની મૂળના પત્રકાર તાહા સિદ્દીકીનું નિવેદન વાયરલ થઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code