1. Home
  2. Tag "Nupur Sharma"

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

Lok Sabha Election 2024: નૂપુર શર્માની ભાજપમાં ફરીથી વાપસીની સંભાવના, રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે. આ ક્રમમાં પાર્ટીઓ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. અહેવાલ છે કે ભાજપ નૂપુર શર્માને રાયબરેલીથી લોકસભા ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પયગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીના કારણે તેઓ બે વર્ષથી ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે. વિવાદો બાદ નૂપુર શર્માને ભારતીય જનતા પાર્ટીએ બરખાસ્ત કર્યા […]

Lok sabha elections 2024: કુમાર વિશ્વાસ અને નુપૂર શર્મા લડશે યુપીથી ચૂંટણી, વીઆઈપી બેઠક પરથી ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણાના કાઉન્ટડાઉન વચ્ચે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાનું શરૂ કર્યં છે. ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે. ત્યારે અહેવાલ છે કે ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. રાયબરેલીથી ભાજપના ઉમેદવાર તરીકે જે કેટલાક નામો ચર્ચામાં છે, […]

પ્રોફેટ મોહમ્મદ પર ટીપ્પણી કરનારા નૂપુર શર્માને વિદેશી નેતાએ બહાદૂર ગણાવ્યા, ભારત આવીને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની વ્યક્ત કરી ઈચ્છા

નવી દિલ્હી: નૂપુર શર્માનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે નેધરલેન્ડ્સના દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે નૂપુર શર્માને બહાદૂર ગણાવ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે વાઈલ્ડર્સે શર્ના વખાણ કર્યા હોય. વિવાદીત ટીપ્પણીને લઈને ભારતમાં થયેલા તણાવ બાદ પણ વાઈલ્ડર્સે નૂપુર શર્માનો બચાવ કર્યો […]

નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી

ભોપાલઃ ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના મહોમદ પેગંમ્બર અંગેના નિવેદનને સમર્થન આપનારા અમરાવતી ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસનીશ એજન્સી NIAએ કહ્યું કે, ઉમેશ કોલ્હેની હત્યા કરનાર વ્યક્તિ તબલીગી જમાતનો હતો. સામાજિક કાર્યકર્તા ઈરફાન ખાન અને મૌલવી મુશ્ફિક અહેમદ તેને ઉશ્કેરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલ્હે અમરાવતીમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતા […]

નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા

10 ઓગસ્ટ,દિલ્હી:નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે.નુપુર લાંબા સમયથી માંગ કરી રહી હતી કે તેની સામે નોંધાયેલી ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે, હવે કોર્ટે પણ તે જ દિશામાં પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું,જેમાં તેણીની […]

નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ ભારતમાં ઘુસીને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાના કાવતરાને અંજામ આપવા આવેલા પાકિસ્તાની કટ્ટરપંથી રિજવાન અશરફની સુરક્ષા એજન્સીઓએ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ મૌલવીઓએ તકરીરો કરવામાં આવી […]

રાજસ્થાનઃ નુપુર શર્માની હત્યા કરવા પાકિસ્તાનથી આવેલો કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના નેતા નુપુર શર્માને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ વિવાદ વધારે વકર્યો છે. એટલું જ નહીં નુપુર શર્માને સનર્થન કરનારા રાજસ્થાન કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન નુપુર શર્માની હત્યા કરવા માટે પાકિસ્તાનથી આવેલા ઘુસણખોરને ભારતીય સુરક્ષા એજન્સીઓએ […]

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી રાહત,10 ઓગસ્ટ સુધી ધરપકડ નહીં

 નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી રાહત 10 ઓગસ્ટ સુધી ધરપકડ નહીં કેન્દ્રને નોટિસ જારી દિલ્હી:નુપુર શર્માની અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે.નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે.આ કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ પણ જારી કરી છે. […]

નુપૂર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજમેરની દરગાહના ખાદિમની મોડીરાતે ધરપકડ કરાઈ

અજમેરના ખાદિમથી છેવટે ધરપકડ કરાઈ નુપૂર શર્માને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી મોજી રાત્રે પોલીસે કરી ધરપકડ ઉદયપુર – ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તીની અજમેર પોલીસે મોડી રાત્રે  ધરપકડ કરી છે.. ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ સલમાન ચિશ્તી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code