અમદાવાદમાં નર્મદાના નીરથી સાબરમતી નદી બે કાંઠે થતા સર્જાયો નયનરમ્ય નજારો
અમદાવાદ, 24 જુન 2026 : Picturesque view created by the two banks of the Sabarmati River શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાની કામગીરી માટે નદી ખાલી કરવામાં આવી હતી. હવે વાસણા બેરેજના દરવાજાની કામગીરી પૂર્ણ થતાં ગઈકાલે સાબરમતી નદી નર્મદાના પાણીથી ભરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ પર નદી બન્ને કાંઠે ભરાયેલી હોવાથી નયનરમ્ય નજારો જોવા […]


