1. Home
  2. Tag "opposition"

અફઝલ ગુરુના મામલે ગિરીરાજ સિંહે સંસદમાં વિપક્ષને આડેહાથ લીધુ

સંસદ પર હુમલાની 23મી વરસી પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભગવાન ના કરે કોઈને આ દિવસ જોવો પડે જ્યારે લોકશાહીના મંદિર પર હુમલો થાય અને હુમલાખોરનું સન્માન થાય. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ 2001માં આ દિવસે સંસદ પરિસર પર હુમલો કર્યો હતો, જેમાં સુરક્ષા દળોએ તમામ […]

રાજ્યસભામાં જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષોએ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. વિપક્ષી પાર્ટીઓ સતત રાજ્યસભાના અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અને રાજ્યસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુર અને સંભલહિંસા સહિતના […]

ખેડૂતોના વિરોધથી નોઈડા-દિલ્હીના મુસાફરો પરેશાન, અનેક રસ્તા બંધ, જાણો શું છે માંગણીઓ?

દિલ્હી-નોઈડા બોર્ડર પર ખેડૂતોના વિરોધને કારણે મંગળવારે એટલે કે આજે પણ ટ્રાફિક ધીમો રહ્યો હતો. સોમવાર (2 ડિસેમ્બર)થી શરૂ થયેલી કૂચ દરમિયાન, મહામાયા ફ્લાયઓવર અને ચિલ્લા બોર્ડર જેવા વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવરને અસર થઈ હતી. તમને જણાવી દઈએ કે પોલીસ દ્વારા લગાવવામાં આવેલ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો […]

કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા પીએમની વિપક્ષને અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે મહાવિકાસ અઘાડી (MVA) પર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા માટે વિપક્ષને વિનંતી કરી હતી. તેમણે કહ્યું, ‘જ્યારે પણ મેં મહારાષ્ટ્ર […]

પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ

બેંગ્લોરઃ મુસ્લિમ તલાકને લઈને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો પતિ તરફથી તલાક આપવા ઉપર પત્ની ઈન્કાર કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકે છે. હાઈકોર્ટે તમિલનાડુની શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજી વખત લગ્ન કરનાર પતિને તેની પ્રથમ પત્નીને વળતર […]

ગીર ઈકો સેન્સિટિવ ઝોન સામે અમરેલી, તેમજ સોરઠ પંથકમાં વિરોધ ઉગ્ર બન્યો

ભાજપના દિલિપ સંધાણી અને હર્ષદ રીબડિયાએ વિરોધ કર્યો, ગીર ઈકો ઝોનના મુદ્દે ભાજપમાં બેરાગ, ભારતીય કિસાન સંધે પણ આંદોલનની ચેતવણી આપી અમદાવાદઃ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાતમાં ગીર ઈકો સેન્સિટિવ ઝોનની જાહેરાત કરવામાં આવતા ત્રણ જિલ્લાના ખેડુતોમાં વિરોધ ઊભો થયો છે. ત્યારે ભાજપમાંથી પણ વિરોધનો સૂર ઊઠ્યો છે. ઇફકોના ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ […]

આસામ વિધાનસભામાં નમાઝ માટેનો વિરામ નાબુદ કરાતા NDAના સભ્યો જ નારાજ

JDUના નેતા નીરજકુમારે સરમાને કર્યા આકરા સવાલ સીએમએ પોતાના નિર્ણયનો કર્યો બચાવ નવી દિલ્હીઃ આસામ વિધાનસભામાં નમાઝ માટેના બે કલાકના વિરામને નાબૂદ કરવાના નિર્ણયને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાને વિપક્ષ દ્વારા ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન એનડીએના સહયોગીઓએ પણ આસામના સીએમ સરમાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. NDAના સહયોગી JDU અને LJPએ […]

લોકસભામાં પેપર લીક મામલે વિપક્ષે સરકારને ઘેરવાના કર્યાં પ્રયાસ

નવી દિલ્હીઃ લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, આ સત્રમાં મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ઉભો થયો છે. એટલું જ નહીં પેપર લીક મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો […]

રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી

નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ […]

લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર તરીકે એનડીએ નેતા ઓમ બીરલા ચૂંટાયાં હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોએ ઓમ બીરલાને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ ઓમબીરલાને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે શુભેચ્છા પાઠવા સાથે લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળે તેવી વાત કરી હતી. શિવસેના અને એનસીપીના સાંસદોએ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code