1. Home
  2. Tag "orders"

લિબિયાની કોર્ટે ISના 23 આતંકવાદીઓને મોતની સજાનો આદેશ

અદાલતે 14 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી આતંકવાદી જૂથ આઈએસ લિબિયા સહિત અન્ય દેશોમાં સક્રિય 2016ના અંતમાં આતંરરાષ્ટ્રીય ગઠબંધન દળોએ કરી હતી ધરપકડ નવી દિલ્હીઃ લિબિયાના મિસરાતાની એક અદાલતે રશિયામાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના 23 આતંકવાદીઓને મૃત્યુદંડ અને અન્ય 14ને આજીવન કેદની સજા ફરમાવી છે. રિપોર્ટ અનુસાર, કેટલાક આરોપીઓ સીરિયા, ટ્યુનિશિયા અને સુદાનથી […]

ભરૂચ-મુંબઈ હાઈ-વે 48 પર પડેલા ખાડાઓ સપ્તાહમાં પુરી દેવા ઓથોરિટીએ કર્યો આદેશ

અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા નેશનલ હાઈવેની બદતર હાલત છે. ચોમાસા દરમિયાન રોડ તૂટી ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવેના મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે. મુંબઈ-ભરૂચ સુધીના નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાની વ્યાપક ફરિયાદો બાદ અંતે નેશનલ હાઈવે ઓથોરિટીનું તંત્ર જાગ્યું છે. […]

ગ્રામ પંચાયતોના કોમ્યુટર ઓપરેટરોની હડતાળ, તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવા સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા ગ્રામ્ય કોમ્યુટર સાહસિકને વીસીઈના નામથી ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી વીસીઈ કર્મચારી સંગઠનોએ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે. વીસીઈના આંદોલનને કારણે ગ્રામ્યસેવા ઠપ થઈ ગઈ છે. ત્યારે સરકારે વીસીઈની હડતાળ સામે લાલ આંખ કરી છે. અને હડતાળીયા VCEને તાત્કાલિક અસરથી છૂટા કરવા તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા હુકમો […]

ગુજરાત યુનિ.ના 550 કર્મચારીઓને વ્યાજ સાથે પેન્શન ચૂકવવા આદેશ છતાં તંત્ર ગાઠતું નથી

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ 550 જેટલાં કર્મચારીઓ પેન્શનના પ્રશ્ને લોકઅદાલતમાં ગયા હતા. જ્યાં તમામને છેલ્લી અસરથી 9 ટકા વ્યાજ સાથે પેન્શનની રકમ 6 સપ્તાહમાં ચુકવવાનો શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરંતુ 8 અઠવાડિયા બાદ પણ રકમ ચુકવવામાં આવી નથી. આમ યુનિ.ના પેન્શનરોમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિ.ના ટીચિંગ અને નોન ટીચિંગ […]

સરકારી જમીનો પરના દબાણો તાકિદે હટાવવા મહેસુલ વિભાગે કલેક્ટરોને આપ્યા આદેશ

ગાંધીનગરઃ ગુજરાતના મહેસૂલ વિભાગે સરકારી જમીન પર થતાં ગેરકાયદે દબાણો તેમજ શહેરોમાં થતાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા જિલ્લા કલેકટરોને સૂચના આપી છે અને કહ્યું છે કે જિલ્લા કલેકટરોએ દબાણ રજિસ્ટરની સમીક્ષા અને ચકાસણી દર મહિને કરવાની રહેશે. સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી પ્રત્યેક મહેસૂલી અધિકારીઓને સર્વે નંબર સહિત નામજોગ સોંપવી અને આ જમીનોની આવી […]

લાઉડસ્પીકર મુદ્દે મતદારોની નારાજગીથી બચવા મોટાભાગના રાજનેતાઓના આંખ મીચમણા

ભારતમાં લોકશાહી છે અને દેશના તમામ નાગરિકો જે તે ધર્મ અને સંપ્રદાયને અનુસરવા મુક્ત છે, ધાર્મિક સ્થનો ઉપર ઉંચા અવાજે કેમ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે તેવા સવાલો ચર્ચાય છે. વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટે લાઉડસ્પીકરને લઈને એક આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરવામાં આવતો હોવાના સરકારો દાવા કરે છે પરંતુ યોગ્ય રીતે કાયદાનો અમલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code