1. Home
  2. Tag "palanpur"

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]

પાલનપુરમાં ટ્રાફિક જમાદાર અને ટોઈંગમેન રૂપિયા 300ની લાંચ લેતા પકડાયા

પાલનપુરઃ ગુજરાતમાં પોલીસ અને રેવન્યુ વિભાગમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા કર્મચારીઓને પકડવા માટે ઝાળ બિછાવવામાં આવી રહી છે. દરમિયાન પાલનપુરમાં રોડ પર પાર્ક કરેલા વાહનોને ટોઈંગ ન કરીને વાહનચાલક પાસેથી લાંચ લેતા ટ્રાફિક જમાદાર (હેડ કોન્સ્ટેબલ) તેમજ ટોઈંગમેનને રૂપિયા 300ની લાંચ લેતા એસીબીએ પકડી પાડતા પોલીસ કર્મચારીઓમાં […]

પાલનપુર નજીક હાઈવે પરના ખેમાણા ટોલબુથના કર્મચારીઓ પર 7 શખસોએ કર્યો જીવલેણ હુમલો

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પરના ટોલનાકા પર નજીકના ગામડાંના લોકોને બબાલ થતી રહે છે. ત્યારે પાલનપુર નજીકના  ખેમાણા ટોલ પ્લાઝા પર નજીકના ગામના 7 શખસો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ટોલ બુથ પર કાર કેમ રોકી અને ટોલ કેમ માગ્યો એ બાબતને લઇને ટોલબુથના કર્મચારી પર સાતથી આઠ જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં […]

પાલનપુરના નજીક કેનાલનું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ, ખેડુતોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

પાલનપુરઃ તાલુકાના ગઢ ગામમાંથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલ નવુ બનાવેલું નાળુ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવા બનાવેલા નાળામાં પ્રથમ પાણી છોડાતા જ ગાબડું પડતા ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. આ બાબતની જાણ સિંચાઈ વિભાગને કરાતા  તાત્કાલીક સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાતીવાડાની થ્રી એલ માઇનોર […]

પાલનપુર નજીક પોલીસે જીપને અટકાવીને તલાશી લેતા 6 શખસો ત્રણ બંદુકો સાથે પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં પોલીસ દ્વારા સમયાંતરે વાહનોના ચેકિંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વિરમપુર તરફથી પુરઝડપે આવી રહેલી જીપને અટકાવીને તલાસી લેવામાં આવતા જીપમાંથી ત્રણ બંદુકો મળી આવતા પોલીસે જીપમાં મુસાફરી કરી રહેલા 6 શખસોની ધરપકડ કરી હતી. આ શખસો ક્યાંથી હથિયારો લાવ્યા છે. અને […]

પાલનપુર નગરપાલિકાની દુકાનોનું રૂપિયા 45 લાખનું બાકી ભાડુ ન ચુકવાતા 8 દુકાનોને સીલ લાગ્યા

પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાનું વીજળી બિલ પણ બાકી છે. ત્યારે આવક વધારવા માટે બાકી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે દરમિયાન નગરપાલિકાની માલિકીની ભાડાની દુકાનોનું ભાડુ ન ભરતા દુકાન ધારકો પર વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા એપ્રિલ 2023થી 14 ડિસેમ્બર 2023 સુધી […]

પાલનપુરમાં નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાત્રિ ભોજન ભાદ 10 વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ

પાલનપુરઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાત્રીના ભોજન બાદ 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં વિદ્યાર્થિનીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 10 વિદ્યાર્થિનીઓએ રાત્રે કઢી, ખીચડી. શાક અને રોટલીનું ભોજન આરોગ્યા બાદ ઝાડા-ઊલટી છતાં હોસ્પિટલમાં ખસેડીને ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. પાલનપુરમાં સરકારી નર્સરી કોલેજની 10 વિદ્યાર્થિનીઓને […]

પાલનપુર નજીક ખેમાણા ટોલનાકા પર સ્થાનિક લોકોને મુક્તિ આપવામાં નહીં આવે તો આંદોલન કરાશે

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર નજીક હાઈવે પર ખેમાણા ટોલટેક્સ નાકાને લીધે આજુબાજુ ગામના સ્થાનિક લોકોને પણ ટોલટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો વાહન લઈને પોતાના સીમ-ખેતરે જતાં વચ્ચે ટોલનાકું આવતું હોવાથી ટોલ ટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. આથી આજુબાજુના ગામડાંના લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતોની બેઠક મળી હતી. ઈકબાલગઢ ગંજ બજારમાં અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર […]

પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કોન્ટ્રાકટર સહિત 11 સામે ગુનોં નોંધાયો

પાલનપુરઃ શહેરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડવાના કારણે બે લોકોના મોત થયા બાદ આ મામલે બ્રિજ બનાવી રહેલી કંપનીના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે  સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી દરમિયાન ગર્ડર નીચે બેરીકેટીંગ અને ટ્રાફિક માર્શલના રાખી ગુનાઈત બેદરકારી દાખવી હોવાના કારણે બે લોકોના મોત થયા […]

પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો, હવે મિલકતો વેચવા પ્રાંતની મંજુરી લેવી પડશે

અમદાવાદઃ  બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ 35 વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code