1. Home
  2. Tag "partition"

વિભાજન વિભિષિકા દિવસ અંગે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગણી

લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને […]

સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવતનું નિવેદન – વર્ષ 1947 નહીં, 2021નું ભારત છે, ભાગલા નહીં પડે

સંઘ પ્રમુખ મોહન ભાગવતનું સ્ફોટક નિવેદન વર્ષ 1947નું નહીં 2021નું ભારત છે હવે ભાગલા નહીં થાય ભારતને ખંડિત કરવાની વાતો વાળ પોતે ખંડિત થઇ જશે નવી દિલ્હી: આજે લેખક કૃષ્ણાનંદ સાગર દ્વારા લિખિત પુસ્તક ‘વિભાજનકાલીન ભારતના સાક્ષી’નો પુસ્તક વિમોચન કાર્યક્રમ નોઇડામાં યોજાયો હતો ત્યારે સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code