મધ્યપ્રદેશમાં અતિક અહેમદને લઈને જતા પોલીસ વાહનને નડ્યો અકસ્માત !
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશપાલ હત્યા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અહેમદની ઉત્તરપ્રદેશ પોલીસે કસ્ટડી મેળવી હતી. તેમજ રોડ માર્ગે ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં અતિક અહેમદ જે પોલીસ વાહનમાં બેઠો હતો તેની સાથે ગાય અથડાઈ હોવાની ઘટના બની હતી. જો કે, કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. આ અકસ્માતમાં […]