1. Home
  2. Tag "Primary Schools"

પ્રાથમિક શાળાઓમાં આચાર્યો અને મુખ્ય શિક્ષકને સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત કરાશે

અમદાવાદ, 12 મે 2026 : Principals and head teachers will be retired only after the session ends રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે અનેક શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય છે. હાલ મહિનાના અંતિમ દિવસે નિવૃત કરવાનો નિયમ છે. પણ હવે રાજ્યના શિક્ષણ વિભાગે આચાર્યો અને મુખ્ય શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક […]

પ્રાથમિક શાળાઓમાં તા. 4થી મેથી 7મી જુન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન

અમદાવાદ, 30 એપ્રિલ 2026: 35-day summer vacation in primary schools રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી પ્રથામિક શાળાઓમાં 35 દિવસના ઉનાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 04/05/2026 થી તા. 07/06/2026 સુધી કુલ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન […]

ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 5 દિવસનું મીની વેકેશન

મોટાભાગના તાલુકાઓમાં રજા જાહેર થઇ ગઇ, 29મીને સામવારે સાતમની રજા મંજૂર કરાતા 5 દિવસ સળંગ રજાનો લાભ મળશે, શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરાતા નિર્ણય લેવાયો ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં તા. 28મી સપ્ટેમ્બરને રવિવારથી 5 દિવસની સળંગ રજા જાહેર કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મીની વેકેશનનો લાભ મળશે.દશેરાના પર્વ પૂર્વે તા.28 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર એટલે […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા 6ઠ્ઠી ઓક્ટોબરથી લેવાશે

ધો.3થી 8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે, ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે, ધો.6થી ધો.8ની પરીક્ષા 80 ગુણની લેવાશે અમદાવાદઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ધો.3થી ધો.8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે જ્યારે ધો.6થી ધો.8ની પરીક્ષામાં પ્રશ્ન પત્ર […]

પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીને બદલે હવે દર 3 મહિને હોલિસ્ટિક પરીક્ષા લેવાશે

પહેલા સત્રમાં રચનાત્મક-બીજામાં મૂલ્યાંકન, વાલી-ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે, પ્રાઇમરી સ્કૂલોમાં હવે ભણવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાશે, બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન કરાશે અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ એકમ કસોટી લેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓને ભણવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાંમ આવશે. હાલમાં ચાલતી એકમ કસોટી પદ્ધતિને રદ […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની એકમ કસોટીનો કાલથી પ્રારંભ થશે

એકમ કસોટી તા. 17થી 21 માર્ચ સુધી લેવાશે તહેવારના કારણે શિક્ષણ વિભાગે તારીખોમાં ફેરફાર કર્યો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શિક્ષણ વિભાગના પોર્ટલ પર અપલોડ કરાશે ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલે તા. 17મી માર્ચથી એકમ કસોટીનો પ્રારંભ થશે. વિવિધ વિષયોની એકમ કસોટી તા. 21 માર્ચ સુધી ચાલશે, અગાઉ ળિક્ષણ વિભાગ દ્વારા એકમ […]

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પ્રથામાં ફેરફાર માટે કમિટીની રચના

અમદાવાદઃ રાજયની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું નવી શિક્ષણ નીતિ મુજબ મૂલ્યાંકન કેવી રીતે કરવું તે માટે રિપોર્ટ તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020માં બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી પ્રારંભ

નવરાત્રી પૂર્ણ થયા બાદ પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે, ધો-3થી 5ની 40 ગુણ અને ધોરણ-6થી 8ની 80 ગુણની પરીક્ષા લેવાશે, સ્કૂલો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગાંધીનગરઃ નવરાત્રીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ  તારીખ 17મી, સપ્ટેમ્બરથી ધોરણ-3થી 8ની સંત્રાતનો પ્રારંભ થશે. ગાંધીનગર જિલ્લામાં  અંદાજે 1.20 લાખ વિદ્યાર્થીઓની પ્રથમ પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે. જોકે તેમાં ધોરણ-3થી […]

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા

21 દિવસના દિવાળી વેકેશનનો ધનતેરસથી થશે પ્રારંભ, ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 14મી ઓક્ટોબરથી લેવાશે, ઉત્તવહીઓનું મૂલ્યાંકન શાળા લેવેલ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 17મી ઓકટોબરથી થશે. અને તા. 25મી ઓકટોબર સુધી પરીક્ષાઓ ચાલશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉત્તર લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code