1. Home
  2. Tag "Prisoners"

સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

 અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો […]

દેશની વિવિધ જેલોમાં બંધ કેદીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવાની માંગણી

નવી દિલ્હીઃ દેશની જેલોમાં બંધ કેદીઓને મતદાનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. પીઆઈએલ દ્વારા કેદીઓને મતદાનથી વંચિત રાખતા લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈની માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર […]

અમદાવાદમાં સાબરમતી જેલના કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈનના ફર્નિચર માટે NID તાલીમ આપશે

અમદાવાદઃ શહેરના સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા જીવન જરૂરિયાતની અનેક ચિજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ યોગ્ય પેકેજિંગ તેમજ માર્કેટિંગ ન કરાતું હોવાથી ચિજ-વસ્તુઓ વેચાતી નથી. આથી હવે એનઆઈડી જેલના કેદીઓને મદદ કરશે, જેલમાં ફર્નિચર પણ બનાવવામાં આવે છે. એનઆઈડી કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈન પ્રમાણે ફર્નિચરની તાલીમ આપશે. NID અને જેલ વચ્ચે એક MOU કરવામાં આવ્યા છે. […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને […]

સુશીલ કુમાર તિહાર જેલમાં કેદીઓને કુસ્તી અને ફિટનેસની તાલીમ આપે છે

નવી દિલ્હીઃ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર પાસેથી 6 થી 7 જેટલા કેદીઓ કુસ્તી અને શારીરિક તાલીમ લઈ રહ્યા છે, સુશીલ કુમારની સાગર રાણા હત્યાના કેસમાં સંડોવણી બદલ ગયા વર્ષે ધરપકડ કરી હતી અને હાલ તિહાર જેલમાં બંધ છે. કુસ્તીબાજ સાગર રાણાની હત્યા કેસમાં પકડાયેલા ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે તિહાડ જેલમાં કેદીઓને […]

ગુજરાતની તમામ જેલોમાં કેદીઓને અભ્યાસ માટે આંબેડકર યુનિ. દ્વારા કેન્દ્રો શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં જુદી જુદી જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ સજા પૂર્ણ થયા બાદ પોતાના પગ પર ઊભા રહીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ હુન્નર ઉદ્યોગ શીખવવામાં આવતો હોય છે. સુથારી કામ, દરજી કામ, કડિયા કામ એટલું નહીં પણ કુકની તાલીમ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત કેદીઓ શૈક્ષણિક ડિગ્રી મેળવી શકે તે માટે જેલમાં […]

રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ […]

નવસારીની સબ જેલમાં કેદીઓને હીરા ઘસવાનું કામ શીખવાડાશે, ડાયમંડ કંપનીના સંચાલક પગાર પણ આપશે

નવસારીઃ શહેરની સબ જેલમાં કેદીઓને રોજગારી મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.  સબજેલમાં કેદીઓ પોતાના સજાના સમયગાળા દરમિયાન જેલમાં જ કામ કરીને નાંણા કમાય તેવા આશ્રયથી તેમને ડાયમંડ વર્ક શિખવાડવામાં આવશે. શરૂના તબક્કામાં કેદીઓને જેલમાં ચાર-પાંચ ધંટી મુકીને ડાયમંડની કામગીરી શિખવાડવામાં આવશે. તેમના ટ્રેનિંગ સમય દરમિયાન 3000 જેટલુ મહેનતાણું પણ […]

તિહાડ જેલઃ કેદીઓ વચ્ચે મારા-મારી થતા એક કેદી ઈજાગ્રસ્ત

દિલ્હીઃ અંકિત હત્યા કેસ બાદ તિહાડ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ અટકાતી નથી. તાજેતરમાં જ તિહાડ જેલમાં મહિલા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે દરમિયાન જેલ નંબર-8માં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જો કે, ફરજ પર તૈનાત જેલ કર્મચારીઓએ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code