1. Home
  2. Tag "protests"

PoKમાં હિંસા વકરી: સુરક્ષાદળોની કાર્યવાહીમાં 50થી વધુ લોકોનાં મોત, ઇસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન

ઇસ્લામાબાદ, 1 ઓગસ્ટ 2026: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અને જનઆંદોલનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો સામે આવ્યો છે. ‘જમ્મુ-કાશ્મીર જોઈન્ટ પીપલ્સ એક્શન કમિટી’ (JAAC) ના સભ્ય સરદાર ઉમર નઝીર કશ્મીરીએ સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તાજેતરના દિવસોમાં સુરક્ષાદળોની […]

મુખ્ય ન્યાયમૂર્તિ જેના મુખ્ય મહેમાન હતા તે ટાટા ઈન્સ્ટિટ્યૂટનો દિક્ષાંત સમારંભ એકાએક રદ

મુંબઈ, 1 ઓગસ્ટ, 2026: મુખ્ય ન્યાયમૂર્તિ જેના મુખ્ય મહેમાન હતા તે ટાટા ઈન્સ્ટિટ્યૂટનો દિક્ષાંત સમારંભ એકાએક રદ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) એ પોતાનો 86મો પદવીદાન સમારંભ (દિક્ષાંત સમારોહ) અચાનક મુલતવી રાખ્યો છે. આ સમારોહ 2 August ના રોજ યોજાવાનો હતો. રજિસ્ટ્રારે ગુરુવારે અડધી રાત […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા સામે સંચાલકોનો વિરોધ

અમદાવાદ, 25 માર્ચ 2026: Private teachers protest against election work ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. અને ચૂંટણીની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને સોંપવાની હીલચાલ ચાલી રહી છે. ત્યારે ખાનગી સ્કૂલના શિક્ષકો દ્વારા વિરોધ ઊભો થયો છે. સ્વનિર્ભર શાળાના સંચાલકોએ પણ શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવાની માંગ કરી છે. શાળા સંચાલક મહામંડળે […]

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા […]

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેએ જગ્યા ખાલી કરવા નોટિસ આપતા વિરોધ

જામનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરના દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં વર્ષો પછી સફાળા જાગેલા રેલવે તંત્રએ આ રેલવેની જમીન હોવાનો દાવો કરીને સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ ફટકારતા રહિશોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ આજે સતત બીજ દિવસે પણ દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત  સ્થાનિક […]

અમેરિકાની યુદ્ધની ધમકી સામે પણ ઈરાને ઝુકવાનો કર્યો ઈન્કાર

તહેરાન, 13 જાન્યુઆરી 2026: 28 ડિસેમ્બરથી ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશના સર્વોચ્ચ શાસક અલી ખામેનીને હટાવવા માટે આંદોલનમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 વિરોધીઓના મોત થયાના અહેવાલો છે. ખામેનીએ […]

પાકિસ્તાનમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા, સિંધ પ્રાંતમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીનમાં એક નજીવી તકરારમાં એક હિન્દુ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર પાકિસ્તાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા, પ્રદર્શનકારીઓએ બદીન-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બદીન-થાર કોલસા રોડ પર ધરણા કર્યા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીનમાં મકાનમાલિક સરફરાઝ નિઝામનીએ નજીવા વિવાદને કારણે કૈલાશ કોલ્હી નામના એક હિન્દુ […]

CGST દ્વારા વેપારીઓને વર્ષો પહેલાની ડિમાન્ડ કાઢીને સાગમટે નોટિસો ફટકારાતા વિરોધ

બે મહિના અગાઉ શો-કોઝ નોટિસોમાં વિરોધ થયા બાદ પુન: કાર્યવાહી શરૂ કરાઈ, વેપારીઓ કહે છે કે, તમામ વિગતો તંત્ર પાસે છે, છતા હેરાનગતિ કરવામાં આવી રહી છે, કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો સામે વેપારીઓ વિરોધ ભાવનગરઃ શહેર અને જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને વર્ષો પહેલાની રિકવરી કાઢીને સેન્ટ્રલ જીએસટી દ્વારા ડિમાન્ડ નોટિસો ફટકારાતા વેપારીઓમાં તંત્ર સામે નારાજગી […]

ભારત બંધનું એલાનઃ 25 કરોડથી વધુ શ્રમિકો વિરોધ-પ્રદર્શન કરશે, અનેક સેવાઓ ખોરવાશે

9 જુલાઈ (બુધવાર) ના રોજ દેશમાં એક મોટો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 25 કરોડથી વધુ કર્મચારીઓ અને કામદારો ભારત બંધમાં ભાગ લેશે. તેમનો આરોપ છે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છે. આ હડતાળની દેશભરમાં વ્યાપક અસર થવાની ધારણા છે. આર્થિક નુકસાનની સાથે, ઘણી મોટી […]

લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી

અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે લોસ એન્જલસમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. જયસ્વાલે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code