1. Home
  2. Tag "PULWAMA ENCOUNTER"

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  

આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ પુલવામાના કસબાયર રાજપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર સર્ચ ઓપરેશન શરૂ    શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થયું છે. બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસબાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, […]

પુલવામાના પિંગલેનામાં 18 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, ડીઆઈજી, લેફ્ટિનેન્ટ કર્નલ ઈજાગ્રસ્ત

પુલવામાના પિંગલેના ગામમાં ચાલી રહેલી અથડામણમાં ગાઝી રાશિદ, કામરાન સહીત કુલ ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જો કે આ અથડામણમાં અત્યાર સુધીમાં એક મેજર સહીત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ચુક્યા છે. સાઉથ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રિથી ચાલી રહેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીઆઈજી અમિત કુમાર ઘાયલ થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રે બાર વાગ્યાથી […]

સુરક્ષાદળોએ ઠાર કર્યા જૈશ-એ-મોહમ્મદના બે કમાન્ડર, પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ ગાઝી પણ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી કમાન્ડરોને ઠાર કર્યા છે. છેલ્લા અહેવાલ મુજબ, આતંકવાદીઓની ઓળખવિધિ પૂર્ણ થવાની બાકી હતી. પરંતુ જણાવવામાં આવે છે કે ઠાર થયેલા બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ગાઝી રશીદ અને કામરાન હોવાનું જણાવવામાં આવે છે. ગાઝી રશિદ પુલવામા ખાતે સીઆરપીએફના 44 જવાનોને શહીદ કરનારા ફિદાઈન એટેકનો મુખ્ય ષડયંત્રકારી હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code