પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવા રેલ્વેનો મહત્વનો નિર્ણય – અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને હવે અક્ષરધામ એક્સપ્રેસ કરાશે
પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવા રેલ્વેનો મહત્વનો નિર્ણય અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિનું નામ બદલીને હવે અક્ષરધામ એક્સપ્રેસ કરાશે અમદાવાદઃ- અમદાવાદ-દિલ્હી વચ્ચે ચાલતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે બદલવાની કવાયત હાથ ઘરાી છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ ટ્રેનનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ રાખવામાં આવશે. આ બાબતને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે આ જાણકારી આપી હતી આ નિર્ણય […]