1. Home
  2. Tag "RAJNATH SIN"

રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્જેન્ટિનાના તેમના સમકક્ષ સાથે આ બાબતે કરી ચર્ચા 

દિલ્હીઃ- રક્ષામંત્રી રાજનાથ સિંહ અનેક મોર્ચે વિદેશના રક્ષામંત્રીઓ સાથે વાતચીત અને મુલાકાત કરતા રહે છે દેશની રક્ષાના હેતુથી અનેક બાબતે તેઓ આગળ વધતા હોય છે ત્યારે વિતેલા દિવસને મંગળવારે રાજનાથ સિંહે આર્જેન્ટિનાના તેમના સમકક્ષ જોર્જ એનરિક તાયાના સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાયાના ચાર દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે આર્જેન્ટિનાના સંરક્ષણ મંત્રાલયના […]

પીએમ મોદીને વિશ્વ સ્તરે શક્તિશાળી નેતા માને છે US રાષ્ટ્રપતિ , ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પીએમ મોદીને સંબોઘે છે ‘બોસ’ તરીકે -રાજનાથ સિહં

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિતયા સત વધતી જઈ રહી છએ વિદેશ સાથેના સંબંધો મજબૂત બનવાની સાથે સાથે પીએમ મોદી હવે વિશ્વના શક્તિશાળી નેતા પણ ગણાય છે ,દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને વિદેશના પ્રધઆનો જે રીતે પીએમ મોદીને માન સન્માન આપે છે તે વિશે વાત કહી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષામંત્રી […]

ભારત ન તો પહેલા ઝુક્યું હતુ અને હમણા પણ નહી ઝુંકે, હલ્દીઘાટી અને ગલવાન ઘાટી મામલે રક્ષામંત્રી રાજનાથ સિંહની હુંકાર

રક્ષઆમંત્રી રાજનાશ સિંહે ચીન સામે ભરી હુંકાર કહ્યું ભારત નતો પહેલા ઝુક્યું કે નહી હમણા ઝુકે દિલ્હીઃ- દેશના સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહે ચીન સામે હુંકાર ભરી હતી તેમણે કહ્યું હતુે કે ગલવાન ઘઆટી હોય કે હલ્દી ઘાટી ભારત ન તો પહેલા ઝુક્યું છે અને હવે પણ નહી જ ઝુકે, આમ કહીને તેમણે ચીનને આડે હાથ […]

રક્ષામંત્રી રાજનાથ સિહં આજે ચંદીગઢની મુલાકાતે – દેશના પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો

રક્ષઆમંત્રી રાજનાથ સિંહ આજે ચંદિગઢની મુલાકાતે એરફોર્સ હેરિટેજ સેન્ટર અને રાયપુર કલાનમાં ગોશાળાનું ઉદ્ઘાટન કરશે.   ચંદિગઢઃ- દેશા સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહ આજરોજ સોમવારે ચંદીગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ અહી તેઓ સરકારી પ્રેસ બિલ્ડીંગ, સેક્ટર-18 ખાતે પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું ઉગ્ધઘાટન કરશએ આ સહીત તેઓ રાયપુર કલાનમાં ગોશાળાનું પણ ઉદ્ઘાટન કરશે. જાણકારી પ્રમાણે આજના […]

 આવતીકાલે  દિલ્હી ખાતે ત્રણ દિવસીય સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદનો આરંભ – રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે  ઉદ્ઘાટન 

 સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે આવતીકાલે  દિલ્હી ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન દિલ્હી – ભારત દેશ પીએમ મોદીના નેતૃ્ત્વ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે, આત્મનિર્ભર ભઆરત અંતર્ગત અનેક હથિયારો પણ દેશમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છએ ત્યારે વિદેશમાં પણ હવે સંરક્ષણને લઈને ભારત […]

રક્ષામંત્રી રાજનાથ સિહં એ કંબોડિયાના પોતાના સમકક્ષ સાથે મળીને પ્રથમ વખત ભારત-આસિયાન બેઠકની અધ્યક્ષતા કરી

 રાજનાથ સિહં એ કંબોડિયાના પોતાના સમકક્ષ સાથે આસિયાન બેઠકની અધ્યક્ષતા કરી  દરિયાઈ સુરક્ષા માટે ભારત, આસિયાન સાથે મળીને કામ કરવું જોઈએ- રાજનાથ સિંહ  દિલ્હીઃ- દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ એ વિતેલા દિવસને 22 નવેમ્બરના રોજ  મંગળવારે કંબોડિયામાં પ્રથમ ભારત-આસિયાન સંરક્ષણ  બેઠકની  કરી હતી રાજનાથ સિંહે સંરક્ષણ સંબંધોના અવકાશ અને તાકાતને વધુ વધારવા માટે બે મુખ્ય પહેલનો […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસીય લદ્દાખની મુલાકાતે – સીમા પર સુરક્ષાની કરશે સમિક્ષા

સંરક્ષણમંત્રી આજે લદ્દાખની મુલાકાતે એલઓસીની સુરક્ષાની કરશે તપાસ દિલ્હીઃ આજરોજ  કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર અને લદ્દાખની બે દિવસીય મુલાકાતે શ્રીનગર પહોંચશે. તેમની સાથે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ હશે. આ દરમિયાન, સંરક્ષણ મંત્રી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે. મોરચા પર જઈને ઓપરેશનલ સજ્જતા વિશે માહિતી મેળશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી મંગોલિયા અને જાપાનની 5 દિવસની યાત્રા પર –   સંરક્ષણ અને સુરક્ષા સંબંધોના વિસ્તારની કરશે ચર્ચા

રાજનાથ સિંહ આજથી 5 દિવસની વિદેશ યાત્રાટ પર  જાપાન સમક્ષ સાથે 2 પ્લસ 2 મંત્રણા દિલ્હીઃ- ભારતદેશના પ્રધાનમંત્રીથી લઈને કેબિનેટ મંત્રીઓ વિદેશમાં પોતાની વાતને રજૂ કરવાની અને ચર્ચા વિચારણ કરવાની સારી આવડત ધરાવે છે, દેશવિદેશના મંત્રીઓ જે રીતે ભારતના પ્રવાસે આવે છે એજ રીતે ભારતકના મંત્રીઓ અનેક મહત્વના મુદ્દાઓ સાથે વનિદેશના મંત્રીઓ સાથે મંત્રણા કરવા […]

ગાંધીજી બાદ જો કોઈ દેશની જનતાને સમજી શકે છે તો તે પીએમ મોદી છેઃ- રક્ષામંત્રી રાજનાથ સિંહ

રાજનાથ સિંહે પીએમ મોદીના કર્યા વખાણ કહ્યું ગાંધીજી બાદ પ્રજાને સમજી શકનાર પીએમ મોદી જ છે દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે એક પુસ્તકના વિમોચનમાં હાજરી આપી હતી, આ પુસ્તક વરિષ્ઠ પત્રકાર અને હાલમાં રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અજય સિંહ એ લખ્યું છે,પુસ્તકનું નામ છે. ‘ધ ​​આર્કિટેક્ટ ઓફ ધ ન્યૂ બીજેપીઃ હાઉ નરેન્દ્ર […]

આત્મ નિર્ભર ભારતને વેગ આપવા રક્ષામંત્રાલયનો નિર્ણય – સંરક્ષણ ઉપકરોણો-પ્રણાલીઓ હવે વિદેશની નહી મંગાવાય

રાજનાથ સિંહ સંરક્ષણ ઉપકરણોની આયાત ન કરાવી મંજૂરી આપી આત્મ નિર્ભર ભારતને વેગ આપવા લેવાયો નિર્ણય દિલ્હીઃ- પેરધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મ નિર્ભર ભારત હેઠળ ત્રણેય સેનાઓના સુરક્ષાના સાધનો ભારતમાં જ બને તેવા પ્રતય્નો હાયત ઘર્યા હતા અને તે સફળ પણ થઈ રહ્યા છે, સેનામાં અનેક સ્વદેશી સાધનો સામેલ થી રહ્યા છે ત્યારે હવે દેશના સંરક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code